ખાખરેચી નિવાસી હાલ મલાડ
મુક્તાબેન વ્રજલાલ શેઠના સુપુત્ર
મહેન્દ્રભાઈ (ઉ. વ. ૬૭ )
તે માલતીબેનના પતિ,
તે પ્રતીક, અંકિતા, વૃદ્ધિના પિતાશ્રી,
તે ખ્યાતિ, જીગ્નેશકુમાર જીતેન્દ્રભાઈ શાહ, મયંકકુમાર સતિષભાઈ પારેખના સસરા,
તે વિશ્વ અને ખુશીના નાના,
તે જ્યોત્સનાબેન જયવંતલાલ મહેતા, નયનાબેન રાજેન્દ્રભાઈ શાહ, રેખાબેન હરેશભાઈ દોશી, પ્રીતિબેન નરેશભાઈ મહેતાના ભાઈ,
તે સસરા પક્ષે મોરબી નિવાસી હાલ ભાયંદર કાંતિલાલ ફૂલચંદ શાહના જમાઈ
શુક્રવાર તા. ૨૬-૬-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા શુક્રવાર તા. ૨૬-૬-૨૦૨૬ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે. (મલાડ સ્મશાન ભૂમિ તરફ જશે)
નિવાસ સ્થાન
૫૦૩, ગંગાદીપ બિલ્ડિંગ,
ગોરસવાડી, આનંદ નગર
તુંગા હોસ્પિટલ ની બાજુમાં,
બોડીબોક્સ જીમની બાજુમાં,
મલાડ (વે),
મુંબઈ.
સંપર્ક પ્રતીક શેઠ -9029440414
જીજ્ઞેશ શાહ -8433550911


No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.