Thursday, July 31, 2025

Funeral/Death


પડધરી નિવાસી (હાલ બોરીવલી)
સ્વ. નેમચંદ પાશવીર પટેલના પુત્ર
અનંતરાય (ઉં.વ.૮૯)
તે સ્વ. નિરંજનાબેનના પતિ,
તે સ્વ.કુમુદચંદ્ર,સ્વ.છબીલદાસ,સ્વ.મનહરલાલ,સ્વ.જેઠાલાલના ભાઈ,
તે હિનાબેન, રેખાબેન, ધીરેન, દિવ્યેશના પિતાશ્રી,
તે સ્વ. દામજી ઉકાભાઇ દોશી ( વાંકાનેર) ના જમાઈ, 
તે મહેશકુમાર, કિરણકુમાર, મનીષાબેન, પારૂલબેનના સસરા,
તે ધ્વની, અચીરા, પર્વના દાદાજી,
તે કૌશિક, અંકિતા, નીરવ, હેતલના નાનાજી 
ગુરુવાર તા. ૩૧-૦૭-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ થયેલ છે
તેમની અંતિમયાત્રા ગુરુવાર તા.૩૧-૦૭-૨૦૨૫ તેમના નિવાસ સ્થાને થી દૌલત નગર  સ્મશાનભૂમિ,બોરીવલી ( ઇસ્ટ) જવા નીકળશે સમય ૬:૦૦ PM

Address - 
Rokadia Apartment, 
A/404, Rokadia lane, 
Borivali (W)

Dhiren Patel
9324253887
Divyesh Patel
9867227821
(લૌકિક વ્યવહાર બંધ છે)
🙏🏽🙏🏽🙏🏽

Monday, July 28, 2025

Funeral/Death



વાંકાનેર ‌નિવાસી હાલ ભાયંદર 
માતુશ્રી પ્રભાબેન રમણીકલાલ સંધવીના સુપુત્ર ‌
ચેતન (ઉં.વ.૫૫)
  તે સ્વ. અવંતિ, યોગેશ, ચંદ્રેશ,સ્વ નિલાબેનના ભાઈ‌, 
તે નિશાબેન, દક્ષાબેન, નેહાબેનના દિયર, 
તે મુકેશભાઇ વોરાના સાળા,
તે ધરતી દેવાંગકુમાર પટેલ,આકાશ,પાર્થ,ઈશીતા,સાહિલના કાકા, 
તે પરીતા મોનીશકુમાર ઝાટકિયા,અક્ષતના મામા‌, 
તે માનવ, કવિશ, દેવમના અંકલ
સોમવાર તા.૨૮-૦૭-૨૦૨૫  ના ‌રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તા.૨૮-૦૭-૨૦૨૫ ૧૧:૦૦ વાગ્યે નિવાસ સ્થાનેથી નિકળશે.

Add:  Chandresh Sanghvi 
A/303 Salasar Krupa, 
Bageshree Park, Shivsena Gally, 
Opp. Om Sai Complex, 
Bhayander West 401101.,
યોગેશભાઈ -9869630755
ચંદ્રેશભાઇ - 9821294439
આકાશ -9821111681
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

 🙏🏻જય જિનેન્દ્ર🙏🏻



Wednesday, July 23, 2025

Death

 



🙏With deep sorrow and a very heavy heart, we regret to inform the sudden demise of our beloved brother BHAVESH LALITRAY DOSHI.

His last rites were performed on 22-07-2025 at Keoratala Burning Ghat.

Residence

36A, CHANDRANATH CHATTERJEE STREET.

1ST FLOOR 

BHAWANIPUR 

KOLKATA 700025

ATUL DOSHI 9831071307

DHIRENDRA DOSHI 9830231676.🙏


Tuesday, July 22, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ (બોરીવલી) 
જયાબેન સોમચંદ જસરાજ પારેખના સુપુત્ર, 
પ્રદીપભાઈ  (ઉ.વ. ૬૮ ) 
તે મંજુલાબેન નવીનભાઈ લોદરીયા, કનકભાઈ, અનંતરાય, વસુબેન વસંતભાઈ શેઠ, નલીનભાઇ, રમીલાબેન અતુલભાઈ શાહ અને ભદ્રાબેન નીતેશભાઈ કોઠા૨ીનના ભાઈ,
હિમાંશુ, કીના,મીનલ, તેજશના કાકા,
અશ્વિન, સંકેત, રચના, અર્ચિતાના મામા, 
નવીનચંદ્ર, વસંતરાય, અતુલકુમાર અને નિતેશના સાળા 
મંગળવાર તા.૨૨-૦૭-૨૦૨૫ ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા આજરોજ( મંગળવાર તા.૨૨-૦૭-૨૦૨૫) રાત્રે ૮:૩૦કલાકે નીચેના સ્થળેથી નીકળી બાભાઈ નાકા જશે.

લૌકિક વહેવાર સદંતર બંધ રાખેલ છે.

Address:-
23, Ayodhya Vrindavan Building, 
Haridas Nagar, 
Borivali West, 
Mumbai - 400092
Contact No. 
Nitesh Bhai - 9029025135
Nalin Bhai - 98769325601
Harsh - 8082530463


Tuesday, July 8, 2025

Sunday, July 6, 2025

શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ , મોરબી

 🙏🙏

શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડીના નવીનીકરણમાં નીચે દર્શાવેલ સર્વે દાતાશ્રીઓએ ઉત્કૃષ્ટ લાભ લીધેલ છે. તે બદલ ખૂબ ખૂબ અનુમોદના... શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ-મોરબી સર્વે દાતાશ્રીઓનો હાર્દિક આભાર માને છે

 🙏🙏🙏🙏🙏