Saturday, July 20, 2024

Death

 

વાંકાનેર નિવાસી હાલ બેંગલુરુ 
વકીલ  લાલચંદ સુંદરજી શાહના પુત્ર 
તથા 
ધ્રોલનિવાસી હરિલાલ દોલતચંદ મોદીના જમાઈ
મનહરલાલ ( ઉ. વ. ૯૪) 
તે અજય , મીના , બીના, પીયૂષના પિતાશ્રી,
તે અ.સૌ. કોકિલા,  અ.સૌ. સેજલ, રમેશકુમાર મહેતા, અને અશોકકુમાર શાહ ના સસરા, 
તે હનીષ - હેતલ, જશ, યેશાના દાદા, 
તે મેઘા નિરવકુમાર, કુશલ - પ્રચિતા, મિતાલીના નાના, 
તે હેઝલના મોટા દાદા, 
તે કનિષ્કા, કહાન,  દ્રિષના મોટા નાના, 
તે સ્વ. સુમતિલાલ,  સ્વ. શાંતિલાલના લઘુ બંધુ 
શુક્રવાર તા.  ૧૯-૦૭-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર રાખેલ નથી.
🙏 જય જિનેન્દ્ર 🙏

Sunday, July 14, 2024

Death/Funeral

વાંકાનેર નિવાસી હાલ ભાયંદર
સ્વ. કુંદનબેન પ્રવિણચંદ્ર હેમંતલાલ શાહ ના સુપુત્ર 
પંકજભાઈ
તે રૂપલબેનના પતિ,
તે વિધિ અને વૃદ્ધિના પિતાશ્રી,
તે જયેશભાઈ અને પૂર્ણિમાબેન રાજેશકુમાર પારેખના ભાઈ,
તે વૈશાલીબેનના જેઠ,
તે વૃષ્ટી અને તત્વના મોટા પપ્પા,
તે કરણના મામા,
તે વાંકાનેર નિવાસી હાલ ભાયંદર સુરેશભાઈ નવલચંદ દોશીના જમાઈ
રવિવાર  તા. ૧૪-૦૭-૨૦૨૪ના રોજ અરીહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા આજે સાંજે ૪:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાને થી નીકળશે
પ્રાર્થનાસભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે
B/1, G-3, 
ઈન્દીરા કોમ્પલેક્ષ, 
૬૦ ફીટ રોડ, 
ભાયંદર  (વેસ્ટ) થી નિકળશે.
પ્રફુલભાઈ હેમંતલાલ શાહ - 9892925778
જયેશભાઈ પ્રવિણચંદ્ર શાહ - 9867207796

Sunday, July 7, 2024

એમ. વી. જે. સમાજની ૨૪-૨૬ ની નવી કારોબારી કમિટી

 શ્રી મચ્છુકાંઠા વિશા શ્રીમાળી જૈન સમાજ 
૨૦૨૪-૨૦૨૬ ના વર્ષો માટે કારોબારીમાં ચુંટાયેલા 
સભ્યોની યાદી 
 પ્રમુખ
(૧) શ્રી  હિરેનભાઇ મહેશભાઈ લોદરીયા 
  
 કારોબારી સમિતી 
(૨) શ્રી  ભુપેશભાઈ મણિલાલ દોશી 
(૩) શ્રી  મહેન્દ્રભાઈ લાલચંદ ખંડોર 
(૪) શ્રી  ચેતનભાઈ સેવંતીલાલ સંઘવી 
(૫) શ્રી  હિતેશભાઈ ચિમનભાઈ સંઘવી 
(૬) શ્રી  કલ્પેશભાઈ રમેશભાઈ સંઘવી 
(૭) શ્રી  નિલેશભાઈ ભોગીલાલ શેઠ 
(૮) શ્રી  યોગેશભાઈ મહેન્દ્રભાઇ  શેઠ 
(૯) શ્રી નિમેશભાઈ ભુપતરાય મેહતા 
(૧૦) શ્રી  અજયભાઈ રસીકલાલ સંઘવી 
(૧૧) શ્રી  નિલેશભાઈ ભૂપતભાઇ મહેતા 
(૧૨) શ્રી  રાજેશભાઈ વિનોદભાઈ સંઘવી 
(૧૩) શ્રી  રશ્મીકાંત જેવતલાલ શાહ 
(૧૪) શ્રી  મેહુલભાઈ રાજેન્દ્રભાઈ શાહ 
(૧૫) શ્રી  જયેશભાઇ ત્ર્યંબકલાલ દોશી 
(૧૬) શ્રી  ભાવિનભાઈ મહેન્દ્રભાઈ  ગાંધી

Wednesday, July 3, 2024

Death/Funeral


 With profound grief, we hereby inform the sad demise of Smt. Mrudulaben Kantilal Vakharia ( Moty Mummy ). The last ritual rites from Sagar Darshan . Warden Road , today (03-07-2024)  at 4.30 pm. Om Shanti 🙏

વાંકાનેર નિવાસી હાલ મુંબઈ
કાંતિલાલ વજેશંકર વખારિઆના ધર્મપત્ની
મૃદુલાબેન (ઉં.વ.૯૦)
તે તરુણભાઈ , કિરીટભાઈ, જીતુભાઈ , લીનાબેનના માતુશ્રી,
તે નીલાબેન, સુધાબેન, વર્ષાબેન તથા ધીરેનભાઈ દડિયાના સાસુ,
તે વિઠ્ઠલજી હિરાચંદ સંઘવીના પુત્રી,
તે અનુપચંદભાઈ તથા સુશીલાબેન દોશીના બહેન
બુધવાર તા. ૩-૭-૨૪ ના અરિહંતશરણ પામેલ છે.
તેમની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૫-૭-૨૪ના રોજ
સાંજના ૪.૩૦ થી ૬ રાખેલ છે.
પ્રાર્થનાસ્થળ :
એસ.એન.ડી.ટી. કૉલેજ હૉલ,
રફી અહમદ કિડવાઈ રોડ,
માટુંગા,
મુંબઈ-૪૦૦૦૧૯.