Monday, April 1, 2024

Death


મોરબી નીવાસી હાલ મુંબઈ ખેતવાડી
સ્વ. મનહરલાલ હેમચંદ મહેતાના સુપુત્ર સ્વ. રમેશચંદ્રના ધર્મપત્ની 
સુશીલાબેન (ઉં. વ. ૮૦) 
તે ચિ. મયુરીના માતુશ્રી, 
તે સ્વ.  અરૂણભાઇ, નરેશભાઈ, સ્વ.  દમયંતીબેન દલપતરાય શાહ, સ્વ.  કમળાબેન હસમુખલાલ શાહ,  સ્વ.  રંજનબેન મનસુખલાલ શાહ, સ્વ.  વિનોદીનીબેન રમેશચંદ્ર શાહ તથા કુન્દનબેન ધીરજલાલ શેઠના ભાભી, 
તે સ્વ. ભાનુમતીબેન, ભાવનાબેનના જેઠાણી, 
તે હેતવી, જેનીલના નાની, 
તે પીયર પક્ષે ગાંડાલાલ રેવાશંકર મહેતાની દીકરી 
તા.  ૩૧-૦૩-૨૪ ના રોજ અરિહંતશરણ પામેલ છે 
પ્રાર્થના  તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.  
સદગતના આત્મશ્રેયાથે ૧૨ નવકારનો કાઉસગ કરવો.  
તેમની અંતિમ યાત્રા તા.  ૧-૪-૨૪ ના સવારે ૯ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળી ચંદનવાડી જશે
એડ્રેસ   - 
રમેશચંદ્ર મનહરલાલ મહેતા
રૂમ નં ૪૮, ૧લે માળે, 
બદ્રીકાશ્રમ, ૨જી ખેતવાડી, 
અલંકાર સીનેમા વાળી ગલી, મુંબઈ
નરેશભાઈ ૯૭૬૯૯ ૦૦૩૫૪

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.