Wednesday, June 21, 2023

Death



ખાખરેચી નિવાસી હાલ મલાડ 
મુક્તાબેન વ્રજલાલ શેઠ (ઉ વ ૯૫) 
તે માલતી મહેન્દ્ર  શેઠ, જ્યોત્સનાબેન જશવંતરાય મહેતા, નીરૂબેન રાજેન્દ્ર શાહ, રેખાબેન હરેશભાઈ દોશી, પ્રીતિબેન નરેશભાઈ મહેતાના માતુશ્રી , 
તે અંકિતા જીગ્નેશ શાહ, વૃદ્ધિ મયંક પારેખ, પ્રતીકના દાદી,
તે અંબાલાલ તથા નરેન્દ્ર શેઠ, મધુબેન, ભારતીબેન, ઇન્દીબેન, કુંદનબેનના કાકી
પિયર પક્ષે ટીકર રણ નિવાસી લવજીભાઈ શામજીભાઈ લોદરીયાના  દીકરી
બુધવાર તા.૨૧-૦૬-૨૦૨૩ ના અવસાન પામેલ છે.

તેમની સ્મશાન યાત્રા સવારે ૧૦:૦૦ કલાકે  
નિવાસસ્થાનેથી નીકળી મલાડ સ્મશાન ભૂમિ જશે 

સ્થળ: ૪-એ, દેવ શાંતિ બિલ્ડિંગ, 
મની રત્ન જવેલર્સની બાજુમાં, 
માર્વે રોડ,
મલાડ વેસ્ટ 

મહેન્દ્ર શેઠ (9867757929)
પ્રતીક શેઠ (9029440414)

લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.