Tuesday, July 16, 2019

અવસાન

ધ્રોલ નિવાસી હાલ દહીંસર સ્વ. જેકુરબેન તથા સ્વ. રમણિકલાલ નવલચંદ મહેતાના પુત્ર દિલીપભાઈ (ઉં.વ. 71) તા. 13-7-19ના અરિહંતશરણ પામેલ છે. તે ચંદ્રિકાબેનના પતિ. ચિંતન- અ. સૌ. શ્રદ્ધા, ભૈરવ, અ. સૌ. માનસીના પિતાશ્રી. સ્વ. મનહરભાઈ, સ્વ. કિશોરભાઈ, સ્વ. કિર્તીભાઈ, ગં. સ્વ. ઈન્દુબેન, અ. સૌ. જશુબેન, સ્વ. કલ્પનાબેનના ભાઈ. વાંકાનેર નિવાસી સ્વ. શાંતાબેન તથા સ્વ. પ્રભુલાલ પ્રાણજીવન શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર સદંતર બંધ છે.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.