Monday, February 5, 2018

અવસાન

જામનગર વસંતરાય જમનાદાસ સોલાણીના ધર્મપત્ની ગં. સ્વ. કંચનબેન (ઉં. વ. ૮૧) તા. ૫-૨-૧૮ સોમવારના કલકત્તા મુકામે અવસાન પામેલ છે. તે મહેતા દેવજીભાઇ વલમજીભાઇના દીકરી. તે વજુભાઇ, રસીકભાઇ, કિશોરભાઇના બેન. અનસુયાબેન, નીરુબેન, મીનાક્ષીબેનના નણંદ. દીલીપ, બીપીન, નીતા અજયકુમારના માતુશ્રી. સાદડી પીયર પક્ષ તરફથી તા. ૬-૨-૧૮ મંગળવારના ૪ થી ૬, સ્થળ: પરેશ વૃજલાલ મહેતા, ૧૦૩, હંસપ્રિયા બિલ્ડીંગ, એમ. કે. કોલેજની બાજુમાં, મુંબાદેવી જલેબીવાળાની સામે, ટી. વીલા કેફેની પાછળ, ફેકટરી લેન, બોરીવલી (વે).

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.