Sunday, April 9, 2017

WhatsApp Message

અવસાન 
સ્વ. હરેન્દ્ર ભાઈચંદ હરજીવન મહેતાના ધર્મપત્ની ગં.સ્વ. ચંદ્રિકાબેન હરેન્દ્ર મહેતા, ઉમર ૮૭, અરિહંત શરણ પામેલ છે.

તેમની સ્મશાનયાત્રા, સોમવાર, ૧૦ એપ્રિલ ૨૦૧૭ સવારે ૭:૩૦ વાગે ઘાટકોપર, તેમના નિવાસ સ્થાનેથી રાખવામાં આવેલ છે.

પરમ કૃપાળુ પરમાત્મા સદગત ના આત્મા ને  પરમ શાંતિ આપે અને પરીવાર ને આ દુઃખને સહન કરવા અખૂટ હિમ્મત આપે.

🙏ૐ શાંતિ, શાંતિ, શાંતી.🙏

(લલિત સંઘવી દ્વારા પ્રેષિત  )

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.