પડધરી હાલ બોરીવલી મયુર જયંતીલાલ પટેલના પત્ની સૌ. પ્રીતીબેન (ઉં. વ. ૪૮), તે ઉષ્મા, કેવીનના માતુશ્રી. તે કિશોરભાઈ, સ્વ. દિનેશભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, હરેશભાઈ, જ્યોતીબેન ચેતનકુમાર શાહના ભાભી. પિયરપક્ષે મોરબી હાલ ઘાટકોપર સ્વ. ઈન્દુલાલ તારાચંદ દોશીના પુત્રી. વિજયભાઈ, સ્વ. જયેશભાઈના બેન શુક્રવાર, ૨૩-૯-’૧૬ના અરિહંતશરણ પામેલ છે. ભાવયાત્રા રવિવાર, ૨૫-૯-’૧૬ના ૧૦ થી ૧૨. સ્થળ: આંગન કલાસીક હોલ, ૧લે માળે, કેન્ટ ગાર્ડન-બી, જંકશન ઓફ ટી.પી.એસ. રોડ અને ફેકટરી લેન, એમ. કે. સ્કૂલની બાજુમાં, બોરીવલી (વેસ્ટ). (લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે).
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.