Tuesday, February 10, 2015

અવસાન

લતીપુર હાલ મુંબઇ સ્વ. ફતેહચંદ નાનચંદ વોરાના પુત્ર પ્રફુલ્લચંદ્ર (ઉં. વ. ૬૪) ૭-૨-૧૫ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. હેમલ, રૂપલના પિતાશ્રી. પ્રીતીબેન, હિમાંશુકુમારના સસરા. ટીકર (રણ) નિવાસી હાલ ઘાટકોપર મગનલાલ પ્રાણજીવનદાસ લોદરીયાના જમાઇ. કવીત, વૃતીના દાદા. પ્રાર્થના (પિતૃવંદના) બંને પક્ષની સાથે રાખેલ છે. સ્થળ: તારાબાઇ હોલ, શીવપ્રસાદ, મરીનડ્રાઇવ, પારસી જીમખાનાની પાછળ, મરીનલાઇન્સ સ્ટેશનની બાજુમાં, મું ૨. સમય ૧૦ થી ૧૨ તા. ૧૦-૨-૧૫ મંગળવારે રહે. ૩૦, પ્રેરણા બિલ્ડીંગ, વી. પી. રોડ, સીક્કાનગર, મું ૪.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.