લતીપુર હાલ મુંબઇ સ્વ. ફતેહચંદ નાનચંદ વોરાના પુત્ર પ્રફુલ્લચંદ્ર (ઉં.
વ. ૬૪) ૭-૨-૧૫ શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. હેમલ,
રૂપલના પિતાશ્રી. પ્રીતીબેન, હિમાંશુકુમારના સસરા. ટીકર (રણ) નિવાસી
હાલ ઘાટકોપર મગનલાલ પ્રાણજીવનદાસ લોદરીયાના જમાઇ. કવીત, વૃતીના દાદા.
પ્રાર્થના (પિતૃવંદના) બંને પક્ષની સાથે રાખેલ છે. સ્થળ: તારાબાઇ હોલ,
શીવપ્રસાદ, મરીનડ્રાઇવ, પારસી જીમખાનાની પાછળ, મરીનલાઇન્સ સ્ટેશનની
બાજુમાં, મું ૨. સમય ૧૦ થી ૧૨ તા. ૧૦-૨-૧૫ મંગળવારે રહે. ૩૦, પ્રેરણા
બિલ્ડીંગ, વી. પી. રોડ, સીક્કાનગર, મું ૪.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.