Saturday, June 21, 2025

Funeral/Death


 
વાંકાનેર નિવાસી હાલ બોરિવલી
સ્વ.  મુકતાબેન શાંતિલાલ સંઘવીના સુપુત્ર  
નરેન્દ્રભાઇ (ઉ.વ. ૮૫) 
તે સ્વ.  સરોજબેનના પતિ, 
તે નિમેશ તથા મેઘાના પિતાશ્રી, 
તે પ્રિયાંકી તથા મેહુલકુમારના સસરા,  
તે સ્વાતીના દાદા તથા આરવીના નાના,
તે મુગટભાઈ, હસમુખભાઈ , લલિતભાઈ, કિશોરભાઈ તથા નૌતમભાઈના ભાઈ,
તે જામનગર નિવાસી ડાહ્યાભાઈ ઓધવજી મહેતાના જમાઈ
આજરોજ શનિવાર તા.૨૧-૦૬-૨૦૨૫ના અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમયાત્રા આજરોજ ૧૦:૩૦ કલાકે તેમના નિવાસ્થાનેથી નીકળી દોલતનગર સ્મશાને જશે 

રહેઠાણ
C 404, Jai Chitrakoot, Kulup Wadi, Borivali East, Mumbai 400066

Nimesh Sanghavi
9820554408
Chirag Sanghvi
9920316961

Friday, June 13, 2025

MVJ Aheval June 2025 (58)


 To read Aheval CLICK HERE


Funeral/Death



ARIHANT SHARAN
With profound grief, I regret to inform you that my younger brother
Wankaner.nivasi Hal.ghatkoper
Mr. Nemish P Shah, age 65 
husband of Sonal Shah & Late Asha Shah, 
father of Aarzoo Shah & Devansh Shah, 
left for his heavenly abode on Friday,13-06-2025. 
He will be taken for his last rites at 12.30 p.m., 13th June, 2025, from Arihant Darshan, Hingwala lane, Ghatkopar East.
Jai Jinendra 
Om Shanti
ૐ શાંતિ
પ્રાર્થના સભા
વાંકાનેર નીવાસી હાલ ઘાટકોપર 
કાંતાબેન પ્રવિણચંદ્ર શાહના પુત્ર 
નેમિષ (ઉ.વ. ૬૪) 
તે સોનલબેનના તથા સ્વ. આશાબેન શાહના પતિ, 
તે દેવાંશ - કવિતા, મિત - ઉર્વશી, તથા આરઝૂના પિતા, 
તે સ્વ. કમલેશભાઈ, સ્વ. રાજેશભાઈ, અશોકભાઈ તથા તુષારભાઈના નાના ભાઈ અરિહંતશરણ પામ્યા છે. 
તે નિરંજનભાઈ ધોળકિયા તથા મહાસુખભાઈ મહેતાના જમાઈ
પ્રાર્થનાસભા રવિવાર તારીખ ૧૫/૬/૨૫ ના રાખેલ છે.
સ્થળ : 
ધનજી દેવસી રાષ્ટ્રીયશાળા 
એરકન્ડિશન હોલ, ગ્રાઉન્ડ ફ્લોર
ઉપાશ્રય લેન, ઘાટકોપર ઈસ્ટ
સમય ૪ થી ૬.
વેલે પાર્કિંગની વ્યવસ્થા રાખેલ છે.

Tuesday, June 10, 2025

Funeral/Death



ટીકર રણ નિવાસી હાલ માટુંગા  
ઈન્દ્રકુમાર કિરચંદ મહેતાના સુપુત્ર 
હિતેશભાઈ (ઉં.વ. ૫૫) 
તે વર્ષાબેનના પતિ, 
મોનિકા હર્ષ ગાંધી, સોનાલી યશ શાહના પિતાશ્રી,
રાહુલભાઈના લઘુબંધુ, 
જાગૃતિના દિયર, 
ફોરમ રોનક ગાંધી અને  દર્શનના કાકા, 
કૃતિ દર્શન મહેતાના કાકાજી, 
માહી અને પ્રીશાના નાનાજી, 
તે  નવીનભાઈ માણેકલાલ પંચાલના જમાઈ 
આજ રોજ મંગળવાર તાઃ ૧૦-૬-૨૦૨૫ ના રોજ અરિહંતશરણ પામ્યા છે.

તેમની અંતિમયાત્રા આજ રોજ ૬:૩૦ વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.

સરનામું :
૧૩૧, વર્સેટાઈલ  હાઇટ્સ, 
ફ્લેટ નં-૫૦૧, પાંચમે માળે  
હબ ટાઉનની સામે
સ્કીમ નં-૬, રોડ નં-૪ 
માટુંગા(સે.રે.) મુંબઈ - ૪૦૦૦૧૯

પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏