Friday, January 13, 2017

Death

Death





વાંકાનેર હાલ મુંબઇ સ્વ. જીવરાજભાઇ વલમજીભાઇ મહેતાના પુત્રવધૂ ઉષાબેન (ઉં. વ. ૬૬) તે ચમનલાલભાઇના ધર્મપત્ની. રાજીવભાઇ, બિન્દુબેન, બિનાબેનના માતુશ્રી, શાંતીભાઇ, ચંદુભાઇના ભાઇના પત્ની. પિયર પક્ષે રમણીકલાલ નરસીદાસ પટેલના પુત્રી તા. ૧૦-૧-૧૭ના અરિહંતશરણ પામેલ છે. મોઢે થવા માટેનો સમય- તા. ૧૫-૧-૧૭ રવિવારના ૩ થી ૫. સ્થળ: વિવિધલક્ષી હોલ, સી. યુ. શાહ સ્કુલની બાજુમાં, દામોદર વાડીની સામે, કાંદીવલી (ઇ.) 
**************************************************************

વાંકાનેર હાલ ઘાટકોપર સ્વ. પાનાચંદ છબીલદાસ પટેલના ધર્મપત્ની ગં. સ્વ. ઇંદુમતીબેન (ઉં. વ. ૮૯) તે જતીન, સ્વ. જયશ્રી અશ્ર્વીન મહેતા, મનીષા રાજેન્દ્ર મહેતા, રીટા નીતીન શેઠના માતુશ્રી. અ.સૌ. કલ્પનાના સાસુ. આદીશ તથા અદિતીના દાદી. પિયર પક્ષે સ્વ. કિશોર મોતીચંદ શાહ, સ્વ. કીરીટ મોતીચંદ શાહ, સ્વ. વિનોદીનીબેન હરીલાલ શાહ, સ્વ. મિનળબેન મહેન્દ્ર દોશી, સ્વ. ધનલક્ષ્મી શશીકાંત મહેતાના બેન બુધવાર તા. ૧૧-૧-૧૭ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા- લૌ. વ્ય. બંધ છે. ઠે. ૭૦૧, એ વિંગ, હવેલી એપાર્ટમેન્ટ, હવેલી કંપાઉન્ડ, એમ. જી. રોડ, ઘાટકોપર (પૂર્વ).


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.