સ્વ. ઉષાબેન મનહરલાલ દોશી ગામ વાંકાનેર હાલ મુંબઇના પુત્રી નયના યોગેશકુમાર દોશી (અમદાવાદ) (ઉં. વ. ૫૯) તા. ૩૦-૪-૧૫ના લંડન ખાતે અરિહંતશરણ પામેલ છે. તે અ. સૌ. નેન્શી આલાપ શાહ, પંકિત અભીજીત શાહના માતા. તે સ્વ. તરુલતા હરેશકુમાર પારેખ, તે મુકેશ, દીપક, નિતેશના બેન. નીષા, ચેતનાના નણંદ. પ્રાર્થનાસભા અમદાવાદ મુકામે ૧૬-૫-૧૫ શનિવારે રાખેલ છે.
રામ રામ
-
*મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ (ગુજરાતી) નો બ્લોગ ઘણા સમયથી ચાલી રહ્યો
છે પરંતુ તે વાંચવા વાળો વર્ગ બહુ જ નાનો છે તેથી તે બંધ કરી તેમાં અપાતા લેખો
ઇંગ...
13 years ago

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.