Showing posts with label Funeral/ Death. Show all posts
Showing posts with label Funeral/ Death. Show all posts

Wednesday, August 5, 2026

Funeral /Death


 

વાંકાનેર નિવાસી હાલ ચેન્નાઈ 
મોહિની પ્રકાશ મેહતા ઉમર ૬૪ વર્ષ
મંગળવાર તા. ૦૪-૦૮-૨૦૨૬ ના રોજ  લાંબી બીમારી બાદ અરિહંત શરણ પામ્યા છે.
તે પ્રકાશ કાંતિલાલ મેહતાના ધર્મપત્ની, 
તે કૌશલ અને તૃષાના માતા, 
તે સ્વ.વિજયાબેન કાંતિલાલ મહેતાના પુત્રવધૂ, 
તે સ્વ.મૃદલાબેન હસમુખભાઈ મેહતાના દેરાણી, 
તે મંજુલાબેન, ચંદનબેન,જ્યોતિબેન, હર્ષદાબેન, હંસાબેનના ભાભી, 
તે પિયર પક્ષે ગં. સ્વ.  સુશીલાબેન મુગટલાલ દોશીના દીકરી, 
તે પ્રદીપ, અલકા તથા જિતેન્દ્રના બેન, 
તે અર્પિતા તથા દીનાના નણંદ, 
તે પુતુલાલ વિશ્વકર્માના પાટલા સાસુ 

Wednesday, July 15, 2026

Funeral/Death


મોરબી નિવાસી
દોશી જયંતિલાલ શિવલાલ (ઉ .વ.૯૫) 
તે સ્વ.વિજયભાઈ સ્વ.જયેશભાઈ શ્રી અરુણાબેન કિરીટભાઇ સંઘવી,શ્રી કુમુદબેન ભુપતભાઈ મહેતા, અમિતાબેન,સ્વ.હીનાબેનના પિતાશ્રી,
રશ્મિબેન વિજયભાઈના સસરા,
તથા મોક્ષેશ વિજયભાઈ દોશીના દાદા, 
તે સ્વ.પ્રેમચંદ વખતચંદ મહેતાના જમાઈનું 
મંગળવાર  તા.૧૪-૦૭-૨૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  સ્વર્ગસ્થની સ્મશાન યાત્રા બુધવાર તા.૧૫-૦૭-૨૬ ના  સવારે ૧૦:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન દફતરી શેરી, હીરાભુવન પાસેથી નીકળી વિદ્યુત સ્મશાન લીલાપર રોડ જશે. 

Monday, July 13, 2026

Funeral/Death


જુના ઘાંટીલા  નિવાસી હાલ મુંબઈ સેન્ટ્રલ 
નગીનદાસ કિરચંદભાઈ લોદરિયાના સુપુત્ર   
મહેશભાઈ (ઉ. વ. ૬૯)  
તે અલકાબેનના પતિ,
તે શ્રુષ્ટિના પિતાશ્રી,
તે વસંતભાઈ, સ્વ. શૈલેષભાઇ, ચેતનભાઈ, ઇન્દુમતીબેન ભોગીલાલ શેઠ, પ્રફુલાબેન ચંપકલાલ શાહ, જ્યોતિબેન રજનીકાંત શાહ, જાગૃતિબેન નલિનકુમાર મહેતા, ગીતાબેન સંદીપકુમાર મોદીના ભાઈ, 
તે રાકેશ, વિપુલ, કરન, રુચિતના કાકા,
તે શ્વસુર પક્ષે સુરેન્દ્રનગર નિવાસી મહાસુખલાલ મોતીચંદ પારેખના જમાઈ 
સોમવાર તા. ૧૩-૭-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા સોમવાર તા. ૧૩-૭-૨૦૨૬ ના સવાર ૧૦:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળી ચંદનવાડી (મરીનલાઇન્સ -ઇસ્ટ) ઇલેક્ટ્રિક સ્મશાન ભૂમિ જશે
નિવાસ સ્થાન
રૂમ નંબર ૧, બિલ્ડીંગ no. ૨૭, 
કમાઠીપુરા ૮ મી  ગલી, જૈન દેરાસરની બાજુમાં,
મુંબઈ સેન્ટ્રલ -૪૦૦૦૦૮ 
સંપર્ક
ચેતનભાઈ  - 9323982590
સંદીપભાઈ - 9820158145
હાર્દિક    - 9819533049

Thursday, July 9, 2026

Funeral/ Death

તા.૦૯-૦૭-૨૦૨૬ 




 

Wednesday, July 8, 2026

Death/Death


 

મોરબી નિવાસી હાલ દહિસર 
સ્વ. કિશોરચંદ્ર ન્યાલચંદ પારેખના ધર્મપત્ની 
પદ્માબેન (ઉ. વ. ૮૪) 
તે સ્વ. જીતેશ, આશીષ, ભાવિની, પારુલના માતુશ્રી, 
તે ભાવના, જીતેન્દ્રકુમાર, દિલીપકુમારના સાસુ, 
તે પ્રફુલભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. રંજનબેન, તરૂલતાબેન, ચંદ્રિકાબેન, રેણુકાબેનના ભાભી, 
તે મનાલી, હેમાલી, વત્સલના નાની, 
તે પિયર પક્ષે જયાબેન લક્ષ્મીચંદ શિરાજ શાહના દીકરી, 
તે સ્વ. ઉત્તમભાઈ, ધીરુભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, કીર્તિભાઈ, સ્વ. નિર્મળાબેન, સ્નેહલતાબેન, ભાનુબેનના બહેન 
મંગળવાર તા. ૭-૭-૨૦૨૬  ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા બુધવાર તા. ૮-૭-૨૦૨૬ ના સવારે ૮.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે. (અંતિમ વિધિ દૌલત નગર સ્મશાન ભૂમિ)
(લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે)
નિવાસ સ્થાન
સીટી વ્યુ,
એચ. એમ. માર્ગ, 
ઓરીપાડા, દહિસર (ઈસ્ટ)
મુંબઈ ૪૦૦૦૬૮.
સંપર્ક
આશીષભાઈ - 9820774266

Funeral/Death



ટિંકર (રણની) નિવાસી હાલ ઘાટકોપર 
લવજીભાઈ પરષોત્તમ ખંડોરના સુપુત્ર 
ધીરજલાલ (ઉ. વ. ૮૭) 
તે કંચનબેનના પતિ, 
તે સંજય, કૌશલ, કામિનીના પિતાશ્રી, 
તે સોનલ, અલ્પા, કેતનકુમાર મોદીના સસરા, 
તે હિંમતલાલભાઈ, જયાબેન ગોપાલજીભાઈ સંઘવી, મયાબેન ચંદુલાલ મહેતા, કાંતાબેન જયંતીલાલ શાહના ભાઈ, 
તે શ્વસુર પક્ષે અરણીટીંબા (વાંકાનેર) નિવાસી હાલ બોરીવલી ભૂદરલાલ રામજીભાઈ શાહના જમાઈ, .
તે અનંતરાય, રજનીકાંત, જેવતલાલ, કુસુમબેન, શારદાબેનના બનેવી 
રવિવાર તા. ૫-૭-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા રવિવાર તા. ૫-૭-૨૦૨૬ના  રાત્રે ૯.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
નિવાસ સ્થાન
મુનિસુવ્રત દર્શન, એ-વિંગ, ફ્લેટ નં. ૨૧,
મુનિસુવ્રત દેરાસરની સામે,
નવરોજી લેન,
ઘાટકોપર વેસ્ટ,
મુંબઈ ૪૦૦૦૮૬.
સંપર્ક
સંજયભાઈ - 9322288100
કૌશલભાઈ - 9821043660
કેતનભાઈ - 9321027108
(લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે)

Friday, June 26, 2026

Funeral/Death



ખાખરેચી નિવાસી હાલ મલાડ 
મુક્તાબેન વ્રજલાલ શેઠના સુપુત્ર 
મહેન્દ્રભાઈ (ઉ. વ. ૬૭ ) 
તે માલતીબેનના પતિ, 
તે પ્રતીક, અંકિતા, વૃદ્ધિના પિતાશ્રી, 
તે ખ્યાતિ, જીગ્નેશકુમાર જીતેન્દ્રભાઈ શાહ, મયંકકુમાર સતિષભાઈ પારેખના સસરા, 
તે વિશ્વ અને ખુશીના નાના, 
તે જ્યોત્સનાબેન જયવંતલાલ મહેતા, નયનાબેન રાજેન્દ્રભાઈ શાહ, રેખાબેન હરેશભાઈ દોશી, પ્રીતિબેન નરેશભાઈ મહેતાના ભાઈ, 
તે સસરા પક્ષે મોરબી નિવાસી હાલ ભાયંદર કાંતિલાલ ફૂલચંદ શાહના જમાઈ 
શુક્રવાર તા. ૨૬-૬-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા શુક્રવાર તા. ૨૬-૬-૨૦૨૬ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે. (મલાડ સ્મશાન ભૂમિ તરફ જશે)
નિવાસ સ્થાન
૫૦૩, ગંગાદીપ બિલ્ડિંગ,
ગોરસવાડી, આનંદ નગર
તુંગા હોસ્પિટલ ની બાજુમાં,
બોડીબોક્સ જીમની બાજુમાં,
મલાડ (વે),
મુંબઈ.
સંપર્ક પ્રતીક શેઠ -9029440414
જીજ્ઞેશ શાહ -8433550911

Sunday, June 21, 2026

Sunday, June 14, 2026

Funeral/Death





શેઠ જમનાદાસ ગોરધનદાસના પુત્રવધુ 
નલિનીબેન(નયનાબેન) 
ગીરીશભાઈ શેઠના ધર્મપત્ની, 
તે મણિલાલ અવિચળ  શાહની દીકરી, 
તે હાર્દિક તથા રક્ષિતના માતુશ્રી, 
તે વૈશાલીના સાસુમા  
શનિવાર  તા. ૧૩-૦૬-૨૦૨૬  ના રોજ અરિહંત શરણ પામેલ છેં.  
તેમની સ્મશાન યાત્રા તા. ૧૪-૦૬-૨૦૨૬  ના રવિવારે સવારે ૭:૩૦ વાગ્યે, તેમના નિવાસસ્થાન નીલકંઠ શેરી, ચાવડી ચોક, વાંકાનેરથી નીકળશે.


જય જિનેન્દ્ર
"ગચ્છ જમણ"
સ્વ.નલિનીબેન(નયનાબેન ) ગીરીશભાઈ શેઠ ના આત્મ શ્રેયાર્થે ગચ્છ જમણ રાખેલ છે 
તારીખ :- ૧૫-૦૬-૨૦૨૬,સોમવાર
સમય :- ૧૨:૩૦ થી ૨:૦૦ સુધી 
સમયસર જમી લેવું

સ્થળ :- શ્રી વિસા. સ્થા. જૈન ભોજનશાળા,
દિવાનપરા-વાંકાનેર
સકળ સંઘના સભ્યોએ સમયસર પધારવા વિનંતી
ખાસ સુચના: ઉંમરલાયક વડીલો અને પગની તકલીફવાળા લોકો ને ખુરશીમાં બેસવા દેવા  

Saturday, June 6, 2026

Wednesday, June 3, 2026

Funeral/Death


II જય જિનેન્દ્ર II
II શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ II
ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી
અમારા માતુશ્રી
ગં.સ્વ.જયશ્રીબેન કાંતિલાલ દોશી
જેઠ વદ બીજના તા.૦૨-૦૬-૨૦૨૬ ના રોજ
અરિહંત શરણ પામ્યા છે.
તેમની અંતિમ યાત્રા તા. ૦૩-૦૬-૨૦૨૬  ના રોજ
સવારે ૧૦:૦૦  વાગે
અમારા નિવાસ સ્થાનેથી નીકળશે.
B-505 નંદનવન સોસાયટી,
નર્સિગ લેન , સ્વામી વિવેકાનંદ રોડ,
મલાડ વેસ્ટ, મુંબઈ    

🙏🙏🙏🙏🙏

મોરબી નિવાસી હાલ મલાડ 
સ્વ. કાંતિલાલ કેશવલાલ દોશીના ધર્મપત્ની
જયશ્રીબેન (ઉં.વ. ૮૭) 
તે રાજેશભાઈ, અતુલભાઇ, સોનલબેનના માતૃશ્રી, 
સ્વ. (મિતાબેન) પ્રીતિ, આરતી તથા દર્શનકુમારના સાસુજી,
પ. પૂ. જિનેન્દ્ર વલ્લભ મ. સા. (જશવંતભાઈ), સ્વ. મનહરભાઈ, સ્વ.
સુમતિભાઈના ભાભી. 
વાંકાનેર નિવાસી સ્વ. હીરાબેન હાકેમચંદ જુઠાલાલ શાહના દીકરી
તા.૦૨-૦૬-૨૦૨૬ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

 

Saturday, December 20, 2025

Wednesday, November 5, 2025

Funeral/Death




ટિકર (રણની) નિવાસી હાલ કાંદિવલી 
રાજેશ પ્રભુદાસ સંઘવી (ઉ. વ. ૬૫)
તે જયશ્રીબેનના પતિ,
તે મેહુલના પિતા,
તે વસુમતીબેનન સૂર્યકાંતભાઈ મેહતા તથા રસીલાબેન યશવંતભાઈ શાહના ભાઈ,
તે નિયતિના સસરા,
સ્વ.રંજનબેન રવિચંદભાઈ ગાંધીના જમાઈ,
સ્વ. કમલેશ, રાજેશ, વિજયના બનેવી 
તા. ૫-૧૧-૨૦૨૫ ના બુધવારના  અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા ૫-૧૧-૨૦૨૫ ના રાત્રે ૮.૩૦ કલાકે તેમના નિવાસસ્થાનેથી

:નિવાસ સ્થાન:
વાઈસરોય કોર્ટ ફ્લેટ નંબર ડી,
દત્તાની પાર્ક,
ઠાકોર વિલેજ,
કાંદીવલી ઇસ્ટ
મેહુલ સંઘવી 9920694899
જયશ્રી સંઘવી  7303963695
( લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે )
**************