Monday, July 13, 2026

Funeral/Death


જુના ઘાંટીલા  નિવાસી હાલ મુંબઈ સેન્ટ્રલ 
નગીનદાસ કિરચંદભાઈ લોદરિયાના સુપુત્ર   
મહેશભાઈ (ઉ. વ. ૬૯)  
તે અલકાબેનના પતિ,
તે શ્રુષ્ટિના પિતાશ્રી,
તે વસંતભાઈ, સ્વ. શૈલેષભાઇ, ચેતનભાઈ, ઇન્દુમતીબેન ભોગીલાલ શેઠ, પ્રફુલાબેન ચંપકલાલ શાહ, જ્યોતિબેન રજનીકાંત શાહ, જાગૃતિબેન નલિનકુમાર મહેતા, ગીતાબેન સંદીપકુમાર મોદીના ભાઈ, 
તે રાકેશ, વિપુલ, કરન, રુચિતના કાકા,
તે શ્વસુર પક્ષે સુરેન્દ્રનગર નિવાસી મહાસુખલાલ મોતીચંદ પારેખના જમાઈ 
સોમવાર તા. ૧૩-૭-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા સોમવાર તા. ૧૩-૭-૨૦૨૬ ના સવાર ૧૦:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળી ચંદનવાડી (મરીનલાઇન્સ -ઇસ્ટ) ઇલેક્ટ્રિક સ્મશાન ભૂમિ જશે
નિવાસ સ્થાન
રૂમ નંબર ૧, બિલ્ડીંગ no. ૨૭, 
કમાઠીપુરા ૮ મી  ગલી, જૈન દેરાસરની બાજુમાં,
મુંબઈ સેન્ટ્રલ -૪૦૦૦૦૮ 
સંપર્ક
ચેતનભાઈ  - 9323982590
સંદીપભાઈ - 9820158145
હાર્દિક    - 9819533049

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.