શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજ દ્વારા આયોજિત તપસ્વી ની યાત્રા પ્રવાસ નિમિત્તે આવેલા દરેક તપસ્વી સુખસાતામાં છે. તપસ્વીની ખુબ ખુબ અનુમોદના. ૮ ઉપવાસ તેમજ વધારે તપસ્યા કરનાર તેમજ ૩૫ દિવસથી વધારે તપ કરનારનું બહુમાન કરેલ હતું.
તપસ્વીઓનું બહુમાન બાકી હોય તે સમાજની ઓફીસ મસ્જિદ બંદર મુંબઈથીં મેળવી લેવા વિનંતી છે.
ગુરુવાર થી સોમવાર સુધી લઈ જવા વિનંતી છે (રવિવારે બંધ છે)
ટાઈમ બપોરે ૩ થી ૫ વાગ્યા સુધી.
ઓફીસ ફોન નંબર ૨૩૪૨૦૨૨૨
. લી
મંત્રીના
જય જિનેન્દ્ર
🙏🙏🙏🙏🙏
તપસ્વીઓનું બહુમાન બાકી હોય તે સમાજની ઓફીસ મસ્જિદ બંદર મુંબઈથીં મેળવી લેવા વિનંતી છે.
ગુરુવાર થી સોમવાર સુધી લઈ જવા વિનંતી છે (રવિવારે બંધ છે)
ટાઈમ બપોરે ૩ થી ૫ વાગ્યા સુધી.
ઓફીસ ફોન નંબર ૨૩૪૨૦૨૨૨
. લી
મંત્રીના
જય જિનેન્દ્ર
🙏🙏🙏🙏🙏