Monday, April 29, 2024

Death/Funeral


સ્વ. રજનીકાંત નવલચંદ મહેતા ના સુપુત્ર ધવલ રજનીકાંત મહેતાનુ  સોમવાર તા. ૨૯-૦૪-૨૦૨૪ ના રોજ ૪:૩૦ કલાકે દુઃખદ અવસાન થયેલ છે. જેમની સ્મશાન યાત્રા સોમવાર તા. ૨૯-૦૪-૨૦૨૪ ના રોજ ૮:૩૦ કલાકે તેમના નિવાસ્થાનેથી નીકળશે.
અજય એપાર્ટમેન્ટ
૫ કોલેજ વાડી

Saturday, April 27, 2024

Death/Funeral


બેલા નિવાસી હાલ દહિસર
સ્વ.નરેન્દ્રભાઈ મોહનલાલ પારેખના ધર્મપત્ની
નીમાબેન નરેન્દ્રભાઈ પારેખ (ઉ. વ.  ૭૬)
તે બિરેન તથા અંકિતાના માતુશ્રી,
તે દિપાલી તથા પ્રિતેશ કુમારના સાસુ,
તે હર્ષિલના દાદી,
તે સ્વ.કિરીટભાઈ તથા રાજેશભાઈના ભાભી,
તે રાધનપુર નિવાસી શાંતિલાલ ભુદરદાસ મસાલિયાના દિકરી 
શનિવાર તા.૨૭-૦૪-૨૦૨૪ ના રોજ અરિહંતશરણ થયેલ છે.
 તેમની અંતિમયાત્રા ૨૭-૦૪-૨૦૨૪ ના સવારે ૧૧:૦૦ વાગે એમના નિવાસ સ્થાનેથી નીકળશે.
સરનામું: ૬૦૨,મહાલક્ષ્મી અપાર્ટમેન્ટ,
સરસ્વતી એપાર્ટમેન્ટ ની નજીક,
શક્તિ નગર, સી એસ સી રોડ નં - ૪,
દહિસર (ઇસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬૮.
સ્મશાન -: દૌલત નગર, બોરીવલી(ઇસ્ટ).
🙏🙏🙏🙏🙏

Tuesday, April 23, 2024

Saturday, April 20, 2024

Friday, April 19, 2024

Death/Funeral

રાજકોટ નિવાસી મહેતા કનકરાય ખીમચંદના ધર્મપત્ની 
લતાબેન. (ઉ.વ. ૮૪)  
તે સ્વ.ભરત, ભાવના, નુતન, રૂપલ, આશાના માતુશ્રી, 
તે  બીનાબેનના સાસુ, 
તે વાંકાનેર નિવાસી શાહ કેવળચંદ પોપટભાઈના દિકરી, 
તે હરગોવિંદભાઈ, મગનભાઈ, હસમુખભાઇ ,મધુકાંતાબેન તથા જયાબેનના બેન, 
શુક્રવાર તા.૧૯-૦૪-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે.  
તેમની અંતીમયાત્રા શનિવાર તા.૨૦-૦૪-૨૦૨૪  સવારે ૭:૦૦  કલાકે 
તેમના નિવાસસ્થાને થી નીકળશે.
કનકકુંજ, ૮ , જયરાજ પ્લોટ,  રાજકોટ.
🙏🙏🙏🙏🙏🙏🙏

Monday, April 8, 2024

Monday, April 1, 2024

Death


મોરબી નીવાસી હાલ મુંબઈ ખેતવાડી
સ્વ. મનહરલાલ હેમચંદ મહેતાના સુપુત્ર સ્વ. રમેશચંદ્રના ધર્મપત્ની 
સુશીલાબેન (ઉં. વ. ૮૦) 
તે ચિ. મયુરીના માતુશ્રી, 
તે સ્વ.  અરૂણભાઇ, નરેશભાઈ, સ્વ.  દમયંતીબેન દલપતરાય શાહ, સ્વ.  કમળાબેન હસમુખલાલ શાહ,  સ્વ.  રંજનબેન મનસુખલાલ શાહ, સ્વ.  વિનોદીનીબેન રમેશચંદ્ર શાહ તથા કુન્દનબેન ધીરજલાલ શેઠના ભાભી, 
તે સ્વ. ભાનુમતીબેન, ભાવનાબેનના જેઠાણી, 
તે હેતવી, જેનીલના નાની, 
તે પીયર પક્ષે ગાંડાલાલ રેવાશંકર મહેતાની દીકરી 
તા.  ૩૧-૦૩-૨૪ ના રોજ અરિહંતશરણ પામેલ છે 
પ્રાર્થના  તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.  
સદગતના આત્મશ્રેયાથે ૧૨ નવકારનો કાઉસગ કરવો.  
તેમની અંતિમ યાત્રા તા.  ૧-૪-૨૪ ના સવારે ૯ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળી ચંદનવાડી જશે
એડ્રેસ   - 
રમેશચંદ્ર મનહરલાલ મહેતા
રૂમ નં ૪૮, ૧લે માળે, 
બદ્રીકાશ્રમ, ૨જી ખેતવાડી, 
અલંકાર સીનેમા વાળી ગલી, મુંબઈ
નરેશભાઈ ૯૭૬૯૯ ૦૦૩૫૪