Wednesday, April 29, 2020

Death

વાંકાનેર કુમુદબેન હેમતલાલ છગનલાલ શેઠના સુપુત્ર 
રાજીવ (ઉં. વ. ૫૭) 
તે શરદ, મનીષ, કેતનના ભાઈ. 
હર્ષા, અલ્પા, દર્શનાના દિયર. 
લાલપર નિવાસી 
સ્વ. જેઠાલાલ ડાયાભાઈ મેહતાના દોહિત્ર. 
કૃપા, કુશલ, ખુશ, માનના કાકા 
લંડન મુકામે અરિહંતશરણ થયેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
સરનામું: અશોક રમણલાલ શેઠ, 
૫, મુનિસુવ્રત આશિષ, 
કામા લેન, 
ઘાટકોપર (વેસ્ટ).

Saturday, April 25, 2020

Sunday, April 19, 2020

Death


શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી દિગંબર જૈન 
વાંકાનેર નિવાસી (હાલ રાજકોટ) સ્વ. શેઠ નગીનદાસ પ્રભુલાલના ધર્મપત્ની મંગળાબેન (ઉમર વર્ષ ૮૮) 
જે હર્ષદ , મનોજ, હેમાંગીની તથા સ્વ. જયશ્રીના માતુશ્રી,  
પરિમલ ગાંધી, કિન્નરી તથા સ્મિતા ના સાસુજી 
તથા 
સ્વ. સપાણી દલપતભાઈ ડાહ્યાભાઈના સુપુત્રી, 
સ્વ. પ્રભુલાલ, સ્વ. ધીરુભાઈ, સ્વ. કમુબેન જમનાદાસ શેઠ, જુગલકિશોર, સ્વ. ભાનુબેન ચંદ્રકાન્ત મહેતા, ભુપતભાઈ,અનિલભાઈ, સ્વ. ઈલાબેન ,કુમુદબેનના બહેનનું 
દેહપરિવર્તન તા.૧૮-૦૪-૨૦૨૦ ને શનિવાર (ચૈત્ર વદ : ૧૧) ના રોજ
રાજકોટ મુકામે થયેલ છે. 
હાલની પરિસ્થિતિને અનુલક્ષીને 
પ્રાર્થના સભા તેમજ લૌકીક વ્યવહાર રાખેલ નથી.

Friday, April 10, 2020

Death

વાંકાનેર નિવાસી સ્વ. છગનલાલ ચતુરભાઈ શેઠના પુત્ર 
હેમતલાલ (હાલ લંડન) (ઉં.વ. ૯૧) 
તે કુમુદબેનના પતિ, 
શરદ, મનીષ, રાજીવ, કેતનના પિતાશ્રી. 
સ્વ. નટવરલાલ, સ્વ. જયંતીલાલ, સ્વ. રસિકલાલ, સ્વ. રમણલાલ, સ્વ. ડો. મનહરલાલ, સ્વ. કમળાબેન મહાસુખલાલ મેહતાના ભાઈ. 
લાલપર નિવાસી સ્વ. જેઠાલાલ ડાયાભાઈ મહેતાના જમાઈ. 
સૌ. હર્ષા, અલ્પા, દર્શનાના સસરા 
તા. ૮-૪-૨૦ના અરિહંતશરણ થયેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
સરનામું: અશોક રમણલાલ શેઠ, 
૫, મુનિસુવ્રત આશિષ, કામા લેન, ઘાટકોપર વેસ્ટ.

Wednesday, April 8, 2020

Samaj Utkarsh Volume 59 Issue No 2 February 2020



To Read Samaj Utkarsh Click Here

Jivan Chakra Pages 3 and 4

Sabhar Swikar Receipt Nos. 1193 to 1210 Page 41