Wednesday, July 8, 2026


 

મોરબી નિવાસી હાલ દહિસર 
સ્વ. કિશોરચંદ્ર ન્યાલચંદ પારેખના ધર્મપત્ની 
પદ્માબેન (ઉ. વ. ૮૪) 
તે સ્વ. જીતેશ, આશીષ, ભાવિની, પારુલના માતુશ્રી, 
તે ભાવના, જીતેન્દ્રકુમાર, દિલીપકુમારના સાસુ, 
તે પ્રફુલભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, સ્વ. રંજનબેન, તરૂલતાબેન, ચંદ્રિકાબેન, રેણુકાબેનના ભાભી, 
તે મનાલી, હેમાલી, વત્સલના નાની, 
તે પિયર પક્ષે જયાબેન લક્ષ્મીચંદ શિરાજ શાહના દીકરી, 
તે સ્વ. ઉત્તમભાઈ, ધીરુભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, કીર્તિભાઈ, સ્વ. નિર્મળાબેન, સ્નેહલતાબેન, ભાનુબેનના બહેન 
મંગળવાર તા. ૭-૭-૨૦૨૬  ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા બુધવાર તા. ૮-૭-૨૦૨૬ ના સવારે ૮.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે. (અંતિમ વિધિ દૌલત નગર સ્મશાન ભૂમિ)
(લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે)
નિવાસ સ્થાન
સીટી વ્યુ,
એચ. એમ. માર્ગ, 
ઓરીપાડા, દહિસર (ઈસ્ટ)
મુંબઈ ૪૦૦૦૬૮.
સંપર્ક
આશીષભાઈ - 9820774266

Funeral/Death



ટિંકર (રણની) નિવાસી હાલ ઘાટકોપર 
લવજીભાઈ પરષોત્તમ ખંડોરના સુપુત્ર 
ધીરજલાલ (ઉ. વ. ૮૭) 
તે કંચનબેનના પતિ, 
તે સંજય, કૌશલ, કામિનીના પિતાશ્રી, 
તે સોનલ, અલ્પા, કેતનકુમાર મોદીના સસરા, 
તે હિંમતલાલભાઈ, જયાબેન ગોપાલજીભાઈ સંઘવી, મયાબેન ચંદુલાલ મહેતા, કાંતાબેન જયંતીલાલ શાહના ભાઈ, 
તે શ્વસુર પક્ષે અરણીટીંબા (વાંકાનેર) નિવાસી હાલ બોરીવલી ભૂદરલાલ રામજીભાઈ શાહના જમાઈ, .
તે અનંતરાય, રજનીકાંત, જેવતલાલ, કુસુમબેન, શારદાબેનના બનેવી 
રવિવાર તા. ૫-૭-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા રવિવાર તા. ૫-૭-૨૦૨૬ના  રાત્રે ૯.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
નિવાસ સ્થાન
મુનિસુવ્રત દર્શન, એ-વિંગ, ફ્લેટ નં. ૨૧,
મુનિસુવ્રત દેરાસરની સામે,
નવરોજી લેન,
ઘાટકોપર વેસ્ટ,
મુંબઈ ૪૦૦૦૮૬.
સંપર્ક
સંજયભાઈ - 9322288100
કૌશલભાઈ - 9821043660
કેતનભાઈ - 9321027108
(લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે)