ટીકર (રણ) નિવાસી હાલ અકોલા
સ્વ. ઇન્દુમતિબેન રસિકલાલ દલીચંદ મેહતાના સુપુત્ર
રાજેશ (ઉં. વ. ૫૫ )
તે ઉષાબેનના પતિ,
તે હિતેષભાઇ, સ્વ.મનીષભાઈ, હેમાબેન પરેશકુમાર શાહ તથા જયેશભાઈના ભાઈ,
તે હેતલ તથા તેજસના પિતાશ્રી,
તે પ્રતિભાબેન, રૂપાબેનના દિયર,
તે તેજલબેનના જેઠ,
તે સ્વ. ડૉ નવીનચંદ્ર મેહતા, સ્વ. સુશીલાબેન રસિકલાલ શાહ અને ભાનુબેન વિનોદરાય મેહતાના ભત્રીજા,
તે અંકિત, રિચા, ચિરાગ, હીરના કાકા,
તે તન્વી અને મોક્ષા શાહના મામા,
તે સ્વ. નીલમબેન ચંદુલાલ ચત્રભુજ દોશી (હાલ પૂના)ના જમાઈ
બુધવાર તા. ૧૦-૦૬-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
એડ્રેસ:-
૧૩, પાર્શ્વ કૃપા, નવરંગ સોસાયટી, અકોલા















.jpeg)

