Wednesday, April 22, 2026

તપસ્વીઓનું list

શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદાની અસીમ કૃપાથી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી જયશેખરસુરીશ્વરજી મ. સા.ના આશીર્વાદથી સંઘાણી સંઘમાં સામૂહિક વરસીતપ ૫૭૬ માં શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજના તપસ્વી રત્નોની નામાવલી

સં. ૨૦૮૨ વૈશાખ સુદ ૩ તા. ૨૦-૦૪-૨૦૨૬

1.રાજેશભાઈ હસમુખરાય મહેતા
2.લતાબેન રાજેશભાઈ મહેતા
3.પંકજભાઈ મગનલાલ લોદરીયા
4.હીનાબેન પંકજભાઈ લોદરીયા
5.અમિતભાઈ રવિચંદ લોદરીયા
6.હેતલબેન અમિતભાઈ લોદરીયા
7.જીતેન્દ્રભાઈ રતિલાલ લોદરીયા
8.નિલેશ ઈન્દુલાલ મોહનલાલ મહેતા
9.આશા નિલેશ ઈન્દુલાલ મહેતા
10.કમલેશ ઈન્દુલાલ મોહનલાલ મહેતા
11.નીતા કમલેશ ઈન્દુલાલ મહેતા
12.ચૈતાલી આશિષ પારેખ
13.કૃપા રાહુલ પારેખ
14.કિંજલ મેહુલ પારેખ
15.કાજલ નીહિત પારેખ
16.હીના પારસ વિનોદભાઈ પારેખ
17.દિપાલી જીગ્નેશ ચંદ્રકાંત મહેતા
18.સૂર્યબાળા રમણિકલાલ વનેચંદ મહેતા
19.રૂપલ શિતલભાઈ રજનીકાંત શેઠ
20.જ્યોત્સનાબેન જશવંતરાય મહેતા
21.ફાલ્ગુની સંજય જશવંતરાય મહેતા
22.હર્ષાબેન વિજયભાઈ નગીનદાસ મહેતા
23.હેતલબેન મિતેશભાઈ નગીનદાસ મહેતા
24.તેજલ મનીષ સેવન્તિલાલ શાહ (પિંકી)


Thursday, April 9, 2026

Wednesday, April 8, 2026

Funeral/ Death



 


🙏🙏🙏🙏 

ખૂબ જ દુઃખ સાથે જાણ કરવાની  કે અમારા પ્રિય 
હરિશભાઈ શાંતિભાઈ દોશીનું અવસાન બુધવાર 
તા. ૦૮-૦૪-૨૦૨૬ ના રોજ થયું છે.
ભગવાન તેમના આત્માને ચિર શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
તેમના  અંતિમ યાત્રા  બુધવાર તા. ૦૮-૦૪-૨૦૨૬ ના રોજ ૬:૩૦ વાગ્યે તેમના  નિવાસસ્થાન
૭૦૨ , રુષભ એપાર્ટમેન્ટ્સ, 
ખંડોબા મંદિર પાછળ, 
ચાફેકર બંધુ માર્ગ, 
મુલુન્ડ પૂર્વ 
થી ભાંડુપ સોનાપુર સ્મશાન ગૃહ ખાતે જવા નીકળશે .



Sunday, April 5, 2026

Saturday, April 4, 2026

Funeral/Death



મોરબી નિવાસી હાલ મુંબઇ-કાંદિવલી, 
સ્વ.સમરતબેન પાનાચંદ પોપટલાલ પારેખના સુપુત્ર 
વિનયચંદ્ર  (ઉ.વ. ૮૧)
તે નીરંજનાબેનના પતિ, 
તે દિવ્યેશભાઇ અને સ્વાતિબેનના પિતાશ્રી, 
તે નીપા તથા સીમેશભાઇના સસરા, 
તે પ્રણયના દાદાજી, 
તે સ્મીતના નાનાજી, 
તે સ્વ.જમનાદાસભાઇ, સ્વ.કાંતિભાઇ, સ્વ.ઉમેદભાઇ, સ્વ.૨મણીકભાઇ,  સ્વ.લલીતાબેન, સ્વ.વિમળાબેનના ભાઇ, 
તે  સ્વ.અનોપચંદ મોહનલાલ મહેતાના જમાઇ
શનિવાર  તા.૦૪-૦૪-૨૦૨૬ ના અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતીમ યાત્રા શનિવાર  તા.૦૪-૦૪-૨૦૨૬ ના સવારે ૯:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાનથી શરૂ થશે.

નિવાસ સ્થાન : 
બી-૩૦૪, ઉદયગીરી, 
અશોકનગર, જૈન મંદિરની બાજુમાં, 
અશોક ચક્રવર્તી રોડ, 
કાંદિવલી (ઇસ્ટ), મુંબઇ-૪૦૦૧૦૧.

* લૌકીક વ્યવહા૨ તથા પ્રાર્થનાસભા બંધ છે *
 

Funeral/ Death


 

વાંકાનેર નિવાસી,હાલ દાદર 
સ્વ. લલીતાબેન પૂનમચંદ શાહના સુપુત્ર 
અનિલભાઈ (ઉં. વ. ૬૭) 
તે દીનાબેનના પતિ, 
તે ભાવિન અને પુનિતના પિતાશ્રી, 
તે નમ્રતા અને મેઘનાના  સસરાજી, 
તે દીયારાના દાદા, 
તે ઉષાબેન મહેન્દ્રકુમાર સંઘવી અને કુમુદબેન દિલીપકુમાર શેઠના ભાઈ,
તે ટીકર નિવાસી હાલ ઘાટકોપર સ્વ.મગનલાલ પ્રાણજીવન લોદરિયાના જમાઈ,
તે મહેશભાઈ ,વિજયભાઈ, પંકજભાઈ તથા ભારતીબેન પ્રફુલચંદ્ર વોરાના બનેવી,
તે માણેકલાલ અમૃતલાલ, વૃજલાલ અમૃતલાલ તેમજ જેવતલાલ અમૃતલાલ શાહના ભત્રીજા,
શુક્રવાર તા.  ૦૩-૦૪-૨૦૨૬ ના અરિહંત શરણ પામેલ છે 
તેમની  અંતિમયાત્રા શનિવાર તા. ૦૪-૦૪-૨૦૨૬  રોજ સવારે ૮:૩૦  કલાકે તેમના નિવાસ્થાનેથી શિવાજી પાર્ક સ્મશાન ભૂમિ  જવા નીકળશે. 
 લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા રાખવામાં આવેલ નથી. 
 
Residence Address 
3/35 Ahmed Umar blgd. 
Dr. D'Silva  Road. 
Dadar ( west) 
Mumbai-400028

Bhavin : 9930058301

Punit : 9819505148

Saturday, March 28, 2026

Funeral/ Death


 

વાંકાનેર નિવાસી હાલ ગોરેગાંવ 
જયાબેન વાડીલાલ કરશનજી શાહના સુપુત્ર 
કીર્તિભાઈ (ઉ. વ. ૭૫) 
તે હર્ષાબેનના પતિ, 
તે મલ્લિકા-મુકેશકુમાર અને જલ્પા-જયમીતકુમારના પિતાશ્રી, 
તે પ્રવીણભાઈ, ગુણવંતભાઈ, અનુભાઈ, લલિતભાઈ, કનકભાઈ, ભાનુબેન-નવીનચંદ્ર, લતાબેન-ચંદુલાલના ભાઈ, 
તે ગુંજ, દીશા, હિયા, હિતિકાના નાના, 
તે શ્વસુર પક્ષે મોરબી નિવાસી હાલ ઘાટકોપર નગીનદાસ મોહનલાલ મહેતાના જમાઈ 
શનિવાર તા. ૨૮-૩-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમ યાત્રા તા. ૨૮-૩-૨૦૨૬ ના બપોરે ૨.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
નિવાસ સ્થાન:
૧૮૮/૭૦૩, દિનેશ કુંજ,
જવાહર નગર રોડ નં. ૩,
શાંતિનાથ દેરાસર ની પાસે,
ગોરેગાંવ વેસ્ટ,
મુંબઈ 
તા. ક.: લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ છે.

Tuesday, March 24, 2026

Funeral/ Death


 

ગામ ટીકર નિવાસી હાલ ઘાટકોપર 
રંજનબેન ચંદ્રકાંત વનેચંદ મહેતાના સુપુત્ર  
હેમલભાઈના ધર્મપત્ની
જોલીબેન (ઉં. વ.૫૨) 
તે  જૈની-ટવિશાના મમ્મી 
તે પિયર પક્ષે ઉર્મિલાબેન ગુણવંતરાય પારેખની પુત્રી 
સોમવાર તા.૨૩-૦૩-૨૦૨૬  ના રાત્રે ૧૦:૪૪  ક. અઢાર પાપસ્થાનક વોસીરાવીને તથા આયંબીલ ના ભાવ સાથે સમાધિપૂર્વક અરિહંત શરણ પામેલ છે
 તેમની અંતિમયાત્રા મંગળવાર,તા.૨૪-૦૩-૨૦૨૬ ના સવારે ૧૦:૦૦  ક. તેમના નિવાસ્થાનેથી નીકળશે.

સરનામું - B4/2205, ધ એડ્રેસ (વાધવા),
opp.R city મોલ, 
ઘાટકોપર  મુંબઈ.
Tel-9322278967( હેમલ)

 લૌકિક વ્યવહાર બંધ છે
 પ્રાર્થના રાખેલ નથી

Monday, March 16, 2026

Funeral/Death


 

વાંકાનેર નિવાસી હાલ દહિસર 
સ્વ.જેકુંવરબેન છગનલાલ મકનજી શાહના સુપુત્ર 
બળવંતભાઈ  (ઉ. વ. ૯૦) 
તે ચંદ્રિકાબેનના પતિ, 
તે હિના કૌશિકભાઈ શાહ, હેમા પરેશ શાહ, વિરલ અલ્પેશ શાહના પિતાશ્રી, 
તે ભવ્ય, તન્વી, મૈત્રી, પાર્થ, હિર, તથા મોક્ષના દાદા, 
તે સ્તુતિ તથા જયના દાદા સસરા, 
તે જયંતીલાલ છગનલાલ શાહ, જસવંતિબેન જયંતીલાલ મહેતાના ભાઈ,
તે જ્યોતિ ઉત્તમભાઈ શાહના કાકા, 
તે મૂળીબેન છગનલાલ રાજપાલ લોદરિયાના જમાઈ, 
તે ભાગ્યવંતિબેન દલીચંદ સંઘવી, લતાબેન ચીમનલાલ સંઘવી, રસિકલાલ છગનલાલ લોદરિયાના બનેવી
સોમવાર તા. ૧૬-૩-૨૦૨૬ ના સવારે ૯.૪૫ કલાકે અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા આજે ૧૬-૩-૨૦૨૬ ના સાંજે ૫.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.

નિવાસ સ્થાન:
A-૬૩/૬૦૩, સફળતા કો-ઓપ હાઉસિંગ સોસાયટી,
ન્યૂ લિન્ક રોડ,
જૈન દેરાસરની સામે,
આનંદ નગર, દહિસર (ઈસ્ટ)
મુંબઈ ૪૦૦૦૬૮.

સંપર્ક
કૌશિકભાઈ - 9869588913
પરેશભાઈ - 9821248334
અલ્પેશભાઈ - 9867933078

લૌકિક વ્યવહાર બંધ છે 

Saturday, March 14, 2026

Friday, March 13, 2026