મોરબી નિવાસી હાલ અંધેરી
દુર્લભજી કાશીદાસ મેહતાના સુપુત્ર
અનંતભાઇ ( ઉ. વ. ૮૧ )
તે સ્વ.મગનભાઇ, સ્વ.જિનેન્દ્રભાઈ, શ્રી ધીરજલાલભાઈ તથા સ્વ.ધનકુંવરબેન સી. શાહના ભાઈ,
સસરા પક્ષે વાંકાનેર નિવાસી હાલ ભાયંદર જયંતિલાલ પ્રેમચંદ મેહતાના જમાઈ
સોમવાર તા. ૨૫-૦૫-૨૦૨૬ ના અવસાન પામેલ છે.
તેમની અંતિમ યાત્રા સોમવાર તા. ૨૫-૦૫-૨૦૨૬ ના સાંજે ૫:૦૦ વાગે એમના નિવાસ સ્થાનેથી નીકળશે.
નિવાસ સ્થાન:-
A/1. લક્ષ્મી કૃપા,
શિવાજી ચોક,
ઠક્કર બેકરી પાછળ,
અંધેરી ઇસ્ટ
વિક્રમભાઈ: 84549 48339
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🙏🙏🙏



.jpeg)









