II જય જિનેન્દ્ર II
II શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ II
ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી
અમારા માતુશ્રી
ગં.સ્વ.જયશ્રીબેન કાંતિલાલ દોશી
જેઠ વદ બીજના તા.૦૨-૦૬-૨૦૨૬ ના રોજ
અરિહંત શરણ પામ્યા છે.
તેમની અંતિમ યાત્રા તા. ૦૩-૦૬-૨૦૨૬ ના રોજ
સવારે ૧૦:૦૦ વાગે
અમારા નિવાસ સ્થાનેથી નીકળશે.
B-505 નંદનવન સોસાયટી,
નર્સિગ લેન , સ્વામી વિવેકાનંદ રોડ,
મલાડ વેસ્ટ, મુંબઈ
🙏🙏🙏🙏🙏
મોરબી નિવાસી હાલ મલાડ
સ્વ. કાંતિલાલ કેશવલાલ દોશીના ધર્મપત્ની
જયશ્રીબેન (ઉં.વ. ૮૭)
તે રાજેશભાઈ, અતુલભાઇ, સોનલબેનના માતૃશ્રી,
સ્વ. (મિતાબેન) પ્રીતિ, આરતી તથા દર્શનકુમારના સાસુજી,
પ. પૂ. જિનેન્દ્ર વલ્લભ મ. સા. (જશવંતભાઈ), સ્વ. મનહરભાઈ, સ્વ.
સુમતિભાઈના ભાભી.
વાંકાનેર નિવાસી સ્વ. હીરાબેન હાકેમચંદ જુઠાલાલ શાહના દીકરી
તા.૦૨-૦૬-૨૦૨૬ના અરિહંતશરણ પામેલ છે.
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.