વાંકાનેર નિવાસી હાલ ગોરેગાંવ
જયાબેન વાડીલાલ કરશનજી શાહના સુપુત્ર
કીર્તિભાઈ (ઉ. વ. ૭૫)
તે હર્ષાબેનના પતિ,
તે મલ્લિકા-મુકેશકુમાર અને જલ્પા-જયમીતકુમારના પિતાશ્રી,
તે પ્રવીણભાઈ, ગુણવંતભાઈ, અનુભાઈ, લલિતભાઈ, કનકભાઈ, ભાનુબેન-નવીનચંદ્ર, લતાબેન-ચંદુલાલના ભાઈ,
તે ગુંજ, દીશા, હિયા, હિતિકાના નાના,
તે શ્વસુર પક્ષે મોરબી નિવાસી હાલ ઘાટકોપર નગીનદાસ મોહનલાલ મહેતાના જમાઈ
શનિવાર તા. ૨૮-૩-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા તા. ૨૮-૩-૨૦૨૬ ના બપોરે ૨.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
નિવાસ સ્થાન:
૧૮૮/૭૦૩, દિનેશ કુંજ,
જવાહર નગર રોડ નં. ૩,
શાંતિનાથ દેરાસર ની પાસે,
ગોરેગાંવ વેસ્ટ,
મુંબઈ
તા. ક.: લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ છે.















