શેઠ જમનાદાસ ગોરધનદાસના પુત્રવધુ
નલિનીબેન(નયનાબેન)
ગીરીશભાઈ શેઠના ધર્મપત્ની,
તે મણિલાલ અવિચળ શાહની દીકરી,
તે હાર્દિક તથા રક્ષિતના માતુશ્રી,
તે વૈશાલીના સાસુમા
શનિવાર તા. ૧૩-૦૬-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છેં.
તેમની સ્મશાન યાત્રા તા. ૧૪-૦૬-૨૦૨૬ ના રવિવારે સવારે ૭:૩૦ વાગ્યે, તેમના નિવાસસ્થાન નીલકંઠ શેરી, ચાવડી ચોક, વાંકાનેરથી નીકળશે.
જય જિનેન્દ્ર
"ગચ્છ જમણ"
સ્વ.નલિનીબેન(નયનાબેન ) ગીરીશભાઈ શેઠ ના આત્મ શ્રેયાર્થે ગચ્છ જમણ રાખેલ છે
તારીખ :- ૧૫-૦૬-૨૦૨૬,સોમવાર
સમય :- ૧૨:૩૦ થી ૨:૦૦ સુધી
સમયસર જમી લેવું
સ્થળ :- શ્રી વિસા. સ્થા. જૈન ભોજનશાળા,
દિવાનપરા-વાંકાનેર
સકળ સંઘના સભ્યોએ સમયસર પધારવા વિનંતી
ખાસ સુચના: ઉંમરલાયક વડીલો અને પગની તકલીફવાળા લોકો ને ખુરશીમાં બેસવા દેવા 
















.jpeg)
