ગામ ટીકર નિવાસી હાલ ઘાટકોપર
સ્વ.ચંદ્રકાંત વનેચંદ મહેતાના સુપુત્ર હેમલભાઈના ધર્મપત્ની
જોલીબેન (ઉં. વ.૫૨)
તે જૈની-ટવિશાના મમ્મી
તે પિયર પક્ષે ઉર્મિલાબેન ગુણવંતરાય પારેખની પુત્રી
સોમવાર તા.૨૩-૦૩-૨૦૨૬ ના રાત્રે ૧૦:૪૪ ક. અઢાર પાપસ્થાનક વોસીરાવીને તથા આયંબીલ ના ભાવ સાથે સમાધિપૂર્વક અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા મંગળવાર,તા.૨૪-૦૩-૨૦૨૬ ના સવારે ૧૦:૦૦ ક. તેમના નિવાસ્થાનેથી નીકળશે.
સરનામું - B4/2205, ધ એડ્રેસ (વાધવા),
opp.R city મોલ,
ઘાટકોપર મુંબઈ.
Tel-9322278967( હેમલ)
લૌકિક વ્યવહાર બંધ છે
પ્રાર્થના રાખેલ નથી
















