Wednesday, June 3, 2026

Funeral/Death


II જય જિનેન્દ્ર II
II શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ II
ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી
અમારા માતુશ્રી
ગં.સ્વ.જયશ્રીબેન કાંતિલાલ દોશી
જેઠ વદ બીજના તા.૦૨-૦૬-૨૦૨૬ ના રોજ
અરિહંત શરણ પામ્યા છે.
તેમની અંતિમ યાત્રા તા. ૦૩-૦૬-૨૦૨૬  ના રોજ
સવારે ૧૦:૦૦  વાગે
અમારા નિવાસ સ્થાનેથી નીકળશે.
B-505 નંદનવન સોસાયટી,
નર્સિગ લેન , સ્વામી વિવેકાનંદ રોડ,
મલાડ વેસ્ટ, મુંબઈ    

🙏🙏🙏🙏🙏
 

Death




દિલગીરી સાથે જણાવવાનું કે વાંકાનેર નિવાસી હાલ અમદાવાદ મુકામે રહેતા શ્રી કુશલ જગદીશ મહેતા , ઉંમર ૩૯ વર્ષ , શ્રીમતી ભારતીબેન મહેતાના તથા સ્વ. શ્રી જગદીશ ત્રંબકલાલ મહેતાના સુપુત્ર તા.૨ જૂન ૨૦૨૬ મંગળવારના રોજ અરિહંત શરણ પામ્યા છે.

તેમની પવિત્ર સ્મૃતિ તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ અને મિત્રોના હૃદયમાં સદાય જીવંત રહેશે. તેમના વિયોગથી સૌને અપૂરણીય ખોટ પડી છે.
પરમાત્મા તેમના પુણ્ય આત્માને ચિરશાંતિ અર્પે અને તેમને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના.
"પંચમ કાળ કઠિન છે, ધર્મ કરશે તે સુખી થશે."
શોકાતુર::
ત્રંબકલાલ છગનલાલ મહેતા પરિવાર 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ૐ શાંતિ 🙏🏻

Samaj Utkarsh Volume 65 Issue No 5 May 2026


       To Read Samaj Utkarsh Click Here

નોટબુક વિતરણ

 








શ્રી મચ્છુકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ જેમણે પણ યુવક મંડળમાં રજીસ્ટ્રેશન નથી કરેલું તેમને મોટા મંડળની નોટબુક વગેરે 
તારીખ 9 /6/2026 મંગળવાર ના રોજ બપોરે બે થી છ ની વચ્ચે મસ્જિદ બંદર  સમાજની ઓફિસ થી મળશે
 403 કપુરવાળા બિલ્ડિંગ 218/220સેમ્યુઅલ સ્ટ્રીટ મસ્જિદ બંદર  મુંબઈ 400003

Tuesday, June 2, 2026

Monday, May 25, 2026

Funeral/ Death


 

મોરબી નિવાસી હાલ અંધેરી 
દુર્લભજી કાશીદાસ મેહતાના સુપુત્ર 
અનંતભાઇ ( ઉ. વ. ૮૧ ) 
તે સ્વ.મગનભાઇ, સ્વ.જિનેન્દ્રભાઈ, શ્રી ધીરજલાલભાઈ તથા સ્વ.ધનકુંવરબેન સી. શાહના ભાઈ, 
સસરા પક્ષે વાંકાનેર નિવાસી હાલ ભાયંદર જયંતિલાલ પ્રેમચંદ મેહતાના જમાઈ
સોમવાર તા. ૨૫-૦૫-૨૦૨૬ ના  અવસાન પામેલ છે.  
તેમની અંતિમ યાત્રા સોમવાર તા. ૨૫-૦૫-૨૦૨૬ ના સાંજે  ૫:૦૦ વાગે એમના નિવાસ સ્થાનેથી નીકળશે.
નિવાસ સ્થાન:-
A/1. લક્ષ્મી કૃપા,
શિવાજી ચોક,
ઠક્કર બેકરી પાછળ,
અંધેરી ઇસ્ટ 
વિક્રમભાઈ: 84549 48339
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🙏🙏🙏

Wednesday, May 13, 2026

Saturday, May 2, 2026

Wednesday, April 29, 2026

Death


જોડીયા નિવાસી હાલ સાયન 
સ્વ. હીરાબેન અમૃતલાલ ઘોલાણીના સુપુત્ર 
ભૂપતભાઇ (ઉં. વ. ૮૩) 
તે નયનાબેનના પતિ, 
તે કિશોરભાઇ, પ્રમોદભાઇ, મનોજભાઇ તથા જયેન્દ્રભાઇ, સ્વ. પુષ્પાબેન, સ્વ.દમયંતિબેન, ઇન્દુબેન, હંસાબેનના ભાઇ,
તે રિચીતા અંકુર દોશીના પિતાશ્રી,
તે સ્વ. પ્રભાબેન અંબાવીદાસ સંઘવીના જમાઇ. 
સોમવાર તા. ૨૭-૪-૨૬ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે. 
*****************************

જોડીયા નિવાસી હાલ સાયન 
સ્વ. હીરાબેન અમૃતલાલ ઘોલાણીના પુત્રવધૂ 
અ. સૌ.પ્રતિભા મનોજ ઘોલાણી (ઉં. વ. ૭૧) 
તે કિશોરભાઇ, ભૂપતભાઇ, પ્રમોદભાઇ,
જયેન્દ્રભાઇના ભાઇના પત્ની, 
તે જેનીશા નિકુંજ શાહ તથા નિકીતા નીલ શાહના માતુશ્રી, 
તે સ્વ. જયાબેન જેઠાલાલ પારેખના દીકરી, 
તે હસમુખભાઇ, ડો. જયંતભાઇ, દિનેશભાઇ,
ભૂપતભાઇ, તથા અનિલભાઇના બહેન 
મંગળવાર તા. ૨૮-૪-૨૬ના અરિહંતશરણ પામેલ છે.
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ છે.
*********************

Wednesday, April 22, 2026

તપસ્વીઓનું list

શ્રી ચિંતામણી પાર્શ્વનાથ દાદાની અસીમ કૃપાથી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી જયશેખરસુરીશ્વરજી મ. સા.ના આશીર્વાદથી સંઘાણી સંઘમાં સામૂહિક વરસીતપ ૫૭૬ માં શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજના તપસ્વી રત્નોની નામાવલી

સં. ૨૦૮૨ વૈશાખ સુદ ૩ તા. ૨૦-૦૪-૨૦૨૬

1.રાજેશભાઈ હસમુખરાય મહેતા
2.લતાબેન રાજેશભાઈ મહેતા
3.પંકજભાઈ મગનલાલ લોદરીયા
4.હીનાબેન પંકજભાઈ લોદરીયા
5.અમિતભાઈ રવિચંદ લોદરીયા
6.હેતલબેન અમિતભાઈ લોદરીયા
7.જીતેન્દ્રભાઈ રતિલાલ લોદરીયા
8.નિલેશ ઈન્દુલાલ મોહનલાલ મહેતા
9.આશા નિલેશ ઈન્દુલાલ મહેતા
10.કમલેશ ઈન્દુલાલ મોહનલાલ મહેતા
11.નીતા કમલેશ ઈન્દુલાલ મહેતા
12.ચૈતાલી આશિષ પારેખ
13.કૃપા રાહુલ પારેખ
14.કિંજલ મેહુલ પારેખ
15.કાજલ નીહિત પારેખ
16.હીના પારસ વિનોદભાઈ પારેખ
17.દિપાલી જીગ્નેશ ચંદ્રકાંત મહેતા
18.સૂર્યબાળા રમણિકલાલ વનેચંદ મહેતા
19.રૂપલ શિતલભાઈ રજનીકાંત શેઠ
20.જ્યોત્સનાબેન જશવંતરાય મહેતા
21.ફાલ્ગુની સંજય જશવંતરાય મહેતા
22.હર્ષાબેન વિજયભાઈ નગીનદાસ મહેતા
23.હેતલબેન મિતેશભાઈ નગીનદાસ મહેતા
24.તેજલ મનીષ સેવન્તિલાલ શાહ (પિંકી)


Thursday, April 9, 2026

Wednesday, April 8, 2026

Funeral/ Death



 


🙏🙏🙏🙏 

ખૂબ જ દુઃખ સાથે જાણ કરવાની  કે અમારા પ્રિય 
હરિશભાઈ શાંતિભાઈ દોશીનું અવસાન બુધવાર 
તા. ૦૮-૦૪-૨૦૨૬ ના રોજ થયું છે.
ભગવાન તેમના આત્માને ચિર શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
તેમના  અંતિમ યાત્રા  બુધવાર તા. ૦૮-૦૪-૨૦૨૬ ના રોજ ૬:૩૦ વાગ્યે તેમના  નિવાસસ્થાન
૭૦૨ , રુષભ એપાર્ટમેન્ટ્સ, 
ખંડોબા મંદિર પાછળ, 
ચાફેકર બંધુ માર્ગ, 
મુલુન્ડ પૂર્વ 
થી ભાંડુપ સોનાપુર સ્મશાન ગૃહ ખાતે જવા નીકળશે .