Monday, March 16, 2026

Funeral/Death


 

વાંકાનેર નિવાસી હાલ દહિસર 
સ્વ. છગનલાલ મકનજી શાહના સુપુત્ર 
બળવંતભાઈ  (ઉ. વ. ૯૦) 
તે ચંદ્રિકાબેનના પતિ, 
તે હિના કૌશિકભાઈ શાહ, હેમા પરેશ શાહ, વિરલ અલ્પેશ શાહના પિતાશ્રી, 
તે ભવ્ય, તન્વી, મૈત્રી, પાર્થ, હિર, તથા મોક્ષના દાદા, 
તે સ્તુતિ તથા જયના દાદા સસરા, 
તે જયંતીલાલ છગનલાલ શાહ, જસવંતિબેન જયંતીલાલ મહેતાના ભાઈ,
તે જ્યોતિ ઉત્તમભાઈ શાહના કાકા, 
તે ભાગ્યવંતિબેન દલીચંદ સંઘવી, લતાબેન ચીમનલાલ સંઘવી, રસિકલાલ છગનલાલ લોદરિયાના બનેવી
સોમવાર તા. ૧૬-૩-૨૦૨૬ ના સવારે ૯.૪૫ કલાકે અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા આજે ૧૬-૩-૨૦૨૬ ના સાંજે ૫.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.

નિવાસ સ્થાન:
A-૬૩/૬૦૩, સફળતા કો-ઓપ હાઉસિંગ સોસાયટી,
ન્યૂ લિન્ક રોડ,
જૈન દેરાસરની સામે,
આનંદ નગર, દહિસર (ઈસ્ટ)
મુંબઈ ૪૦૦૦૬૮.

સંપર્ક
કૌશિકભાઈ - 9869588913
પરેશભાઈ - 9821248334
અલ્પેશભાઈ - 9867933078



Saturday, March 14, 2026

Friday, March 13, 2026

Sunday, March 8, 2026

Funeral/Death

 


વાટાવદર નિવાસી (હાલ-મલાડ) 
સ્વ. લાભકુંવર બેન ચંદુલાલ મહેતાના સુપુત્ર 
સ્વ.કિશોરભાઈના  ધર્મપત્ની 
દીપાબેન  (ઉં. વ. ૫૫ )
તે સ્વ. દિપકભાઈ, યોગેશભાઈ – નલિનીબેન,
ભરતભાઈ – હેમાબેન તથા અંજનાબેન પરેશભાઈ
સંઘવીના ભાભી. 
તે ધર્મિલ તથા અભિષેકના માતુશ્રી. 
તે દિક્ષીના સાસુ. 
તે જામનગર નિવાસી ભારતીબેન કનકભાઈ કચરાભાઈ શાહના પુત્રી
શનિવાર તા. ૦૭-૦૩-૨૦૨૬  ના રોજ રાત્રે ૧૧:૦૦  કલાકે અરિહંત શરણ પામ્યા છે. 
સદ્દગતની અંતિમ યાત્રા રવિવાર તા. ૦૮-૦૩-૨૦૨૬  ના સવારે ૦૮:૩૦  વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.

​સરનામું: C-૫૦૧ , વલ્લભ દર્શન, પોદાર રોડ, ગોલ ગાર્ડનની બાજુમાં, મલાડ (E), મુંબઈ

ધર્મિલ: 72083 02877, અભિષેક: 97735 27146

બંને પક્ષ તરફથી ભાવયાત્રા ગુરૂવાર તા. ૧૨-૦૩-૨૦૨૬ ના  
૧૦ થી ૧૨. 
સ્થળ: શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ 
(મોટો ઉપાશ્રય), 
પારેખ લેન કોર્નર, 
એસ. વી. રોડ,
કાંદિવલી વેસ્ટ.



Tuesday, February 24, 2026

Funeral/ Death


 

વાંકાનેર નિવાસી હાલ  ઘાટકોપર 
સ્વ. અરવિંદકુમાર સુખલાલ મહેતા અને તરુણાબેનના પુત્રવધૂ, 
નિલેશભાઈના ધર્મપત્ની 
અ. સૌ. મીનાબેન (ઉં. વ.:૬૧)
તે પ્રિયાંક- પ્રિયેશના માતુશ્રી, 
તે સ્નેહા - વિધિના સાસુ, 
તે ભાવનાબેન સનતકુમાર મહેતા અને કૌશિકભાઈના ભાભી,  
તે ફાલ્ગુનીબેનના જેઠાણી, 
તે સંવેગ - ઈશિતા - વિરાગના કાકી, 
તે હિયા - માહિરના દાદી,
તે સ્વ. નટવરલાલ કીરચંદ મહેતાની સુપુત્રી, 
તે રાજેશભાઈ - ચેતનભાઈના બેન
મંગળવાર, તા. ૨૪-૦૨-૨૦૨૬ ના રોજ અરિહંતશરણ થયા છે.
સદગતની અંતિમયાત્રા મંગળવાર, તા. ૨૪-૦૨-૨૦૨૬ ના
સવારે : ૦૯:૦૦કલાકે એમના નિવાસસ્થાનેથી
નિવાસસ્થાન :
૩, કૈલાસ‌ કૅસ્ટલ, 
'બી' વિંગ,
મની'ઝ કૅફેની ઉપર,
વલ્લભબાગ લૅન,
ઘાટકોપર ( પૂ.),
મુંબઈ: ૪૦૦ ૦૭૭
સોમૈયા સ્મશાનગૃહ, ઘાટકોપર - પૂર્વ ખાતે જવા નીકળશે 
સંપર્ક :
પ્રિયાંક : 9004638128
પ્રિયેશ : 9987027236
(લૌકિક વ્યવહાર બંધ છે)

Saturday, February 21, 2026

Funeral/Death


 

વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર 
કમળાબેન અમરતલાલ બેચરદાસ ગાંધીના સુપુત્ર
બિપિનચંદ્ર  (ઉં. વ.૭૯) 
તે હંસાબેનના પતિ, 
તે ચીરાગભાઇ, મેઘનાબેન અભયકુમાર પારેખના  પિતાશ્રી, 
તે દિલીપભાઇ, સ્વ. ઉપેનભાઇ, તરુબેન, આશાબેન, ઇનાબેનના મોટાભાઇ, 
તે ભારતીબેન, સ્મિતાબેનના જેઠ,
તે પાલિતાણાવાળા ધિરજલાલ વનમાળીદાસ શેઠના જમાઇ
શુક્રવાર તા.૨૦-૨-૨૬ના ધરમપુર મુકામે અરિહંતશરણ પામેલ છે. 
સાદડી તથા લૌકિક વ્યવહારની પ્રથા બંધ રાખેલ છે.

Sunday, February 15, 2026

Funeral/Death


 

મોરબી નિવાસી હાલ મુલુંડ મુંબઈ 
દોશી વિકમચંદ ન્યાલચંદના સુપુત્ર 
ભૂપેન્દ્રભાઈ (ઉ. વ. ૭૬) 
તે સ્વ. મીનાબેનના પતિ, 
તે રૂપલબેનના પિતાશ્રી,  
તે સંજયભાઈ કતીરાના સસરા,
તે મહેશભાઈના લઘુબંધુ, 
તે નરેન્દ્રભાઇ, સ્વ. મુકુંદભાઈ , સ્વ. રજનીકાંતભાઈ , દીપકભાઈ, વસુમતી મહેશકુમાર મેહતા, સ્વ.વિમલભાઈ , દિવ્યેશ અને જાગૃતિ રાકેશ સંઘવીના વડીલબંધુ, 
તે ફતેચંદભાઈ ધરમશીભાઈ શાહ (ભાંડુપ) ના જમાઈ 
શનિવાર તા. ૧૪-૦૨-૨૦૨૬  ના રોજ શ્રી પાર્શ્વનાથ દાદાનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.
સદગત ની સ્મશાન યાત્રા તા. ૧૪-૦૨-૨૦૨૬ બપોરે ૩:૩૦  વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
​📍 સરનામું:
301, Ace Ambiance, Devidayal Road,
Above HDFC Bank, Mulund (West), Mumbai - 400080.
​🙏🙏🙏🙏🙏🙏🙏

Saturday, February 14, 2026

Death/દેહદાન


With profound sorrow, we share the news that our beloved Kusum Jevatlal Shah (mother of Sunil Shah, Sujit Shah, Jagruti Mehta) has departed for her heavenly abode on 13th Feb at ~5:30pm 🙏🏻
It was her final wish to donate her body for medical education and research 
Darshan time tomorrow morning (14th Feb, Saturday) at 8:30-9am at below mentioned address:
B-508, Amarnath Apartment CHS, Off. M.V. Road, Opp. Natraj Studio, Andheri (East), Mumbai 400069
We will depart at 9am for donation 
We pray for her eternal peace
There is no prathna sabha or laukik vyavhar🙏🏻

Sunday, February 8, 2026

Saturday, January 31, 2026

Funeral/Death

 


મોરબી નિવાસી સ્વ.મહેન્દ્રભાઈ વનેચંદ દોશીના ધર્મપત્ની 
સુશીલાબેન (ઉ.વ.૭૭)  
તે જીતેન, પ્રિયાંગ, પ્રીતિ મહેશકુમાર લોદરીયા, શિલ્પા મનીષકુમાર સંઘવી, ત્રિશલા સંજયકુમાર મહેતા, મીતા જીલેશકુમાર દોશી ના માતુશ્રી, 
તે સંઘવી હરજીવનદાસ હરખચંદના દીકરી, 
તે  સ્વ. નવીનભાઈ, સ્વ. પ્રવીણભાઈ, ભુપતભાઈ, બીપીનભાઈ તથા ભરતભાઈના ભાભી 
શનિવાર તા. ૩૧-૦૧-૨૦૨૬ના રોજ અરિહંત શરણ પામેલ છે
સ્વર્ગસ્થની અંતિમયાત્રા આજે ૩૧-૦૧-૨૦૨૬  શનિવાર  સાંજે ૫:૦૦  કલાકે તેમના નિવાસસ્થાન  આદિનાથ એવન્યુ, ૬ - કાયાજી પ્લોટથી લીલાપર સ્મશાને જશે

Samaj Utkarsh Volume 65 Issue No 1 January 2026


    To Read Samaj Utkarsh Click Here

Tuesday, January 27, 2026

Funeral/Death



ટીકર રણ નિવાસી હાલ માટુંગા 
માતુશ્રી મુક્તાબેન કીરચંદ પોપટલાલ મહેતાના સુપુત્ર 
ઇન્દ્રકુમાર (ઉં.વ.૮૪)
તે સ્વ. જયશ્રીબેનના પતિ, 
તે વનેચંદ ગોપાળજી લોદરિયાના જમાઈ, 
તે રાહુલભાઈ અને સ્વ. હિતેશભાઈના પિતાશ્રી, 
તે અ.સૌ. જાગૃતિબેન અને ગં.સ્વ. વર્ષાબેનના સસરા, 
તે ફોરમ, દર્શન, મોનિકા અને સોનાલીના દાદા, 
તે રોનકકુમાર, હર્ષકુમાર અને કૃતિના દાદાજી સસરા, 
તે  માહી, પ્રિશા અને બીટુના પરદાદા, 
તે સ્વ. નટવરલાલભાઈ, સ્વ. ધીરજલાલભાઈ, ભરતકુમાર, સ્વ. લીલાબેન રસિકલાલ  લોદરિયા અને ગં.સ્વ. પ્રતિભાબેન જગદીશભાઈ શાહના ભાઈ
મંગળવાર, તા:૨૭-૦૧-૨૦૨૬ ના  દિવસે અરિહંત શરણ પામ્યા છે.
તેમની અંતિમયાત્રા મંગળવાર, તા:૨૭-૦૧-૨૦૨૬ ના બપોરે ૨:૩૦  વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
સરનામું :
૧૩૧, વર્ષેટાઇલ હાઇટ્સ, 
ફ્લેટ નં-૫૦૧, પાંચમે માળે  
સ્કીમ નં-૬, રોડ નં-૪ 
હબ ટાઉનની સામે
માટુંગા(સે.રે.) મુંબઈ - ૪૦૦૦૧૯ 

પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.


Wednesday, January 21, 2026

Sunday, January 11, 2026

Funeral/Death


 

વાંકાનેર નિવાસી હાલ કાંદીવલી
સ્વ. રંજનબહેન ચમનલાલ દોશીના સુપુત્ર
જયેશ (ઉં. વ. ૬૧ )
તે દિપ્તીબહેનના પતિ,
તે આલેખ અને વિધિના પિતાશ્રી,
તે વૈશાલી તથા વિવેકના સસરા, 
તે  દિલીપભાઈ તથા કેતનભાઇના ભાઈ,
તે નીતાબહેનના દિયર અને સોનલબહેનના જેઠ,
તે સુધીરભાઈ નવલચંદ પારેખના જમાઈ,
તે હર્ષાબહેન શાહ, હરેનભાઈ પારેખ, અને નિકેશભાઈ પારેખના બનેવી 
રવિવાર તા. ૧૧-૦૧-૨૦૨૬ ના રોજ   અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ વિદાય તેમના નિવાસ્થાનેથી રવિવાર તા. ૧૧-૦૧-૨૦૨૬ ના રોજ સાંજે ૪:૦૦  વાગ્યે નીકળીને દહાણુકરવાડી સ્મશાન ગૃહે જશે.

B/૫૦૧, પ્રણય વિદ્યા
પવાર સ્કૂલની સામે,  
દેવનગરની પાછળ, 
કાંદીવલી વેસ્ટ,  
મુંબઈ ૪૦૦૦૬૭ .
બન્ને પક્ષની પ્રાર્થના સભા તા. ૧૩-૦૧-૨૦૨૬ મંગળવારે સવારે ૧૦ થી ૧૨ રાખેલ છે. 
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંધ.( મોટો ઉપાશ્રય), 
પારેખ લેન કોર્નર, 
એસ વી રોડ, 
કાંદીવલી વેસ્ટ,  
મુંબઈ 400067. 
વેલે પાર્કિંગ રાખેલ છે. 
લૌકીક વ્યવહાર બંધ છે.