Sunday, June 14, 2026

Funeral/Death



શેઠ જમનાદાસ ગોરધનદાસના પુત્રવધુ 
નલિનીબેન(નયનાબેન) 
ગીરીશભાઈ શેઠના ધર્મપત્ની, 
તે મણિલાલ અવિચળ  શાહની દીકરી, 
તે હાર્દિક તથા રક્ષિતના માતુશ્રી, 
તે વૈશાલીના સાસુમા  
શનિવાર  તા. ૧૩-૦૬-૨૦૨૬  ના રોજ અરિહંત શરણ પામેલ છેં.  
તેમની સ્મશાન યાત્રા તા. ૧૪-૦૬-૨૦૨૬  ના રવિવારે સવારે ૭:૩૦ વાગ્યે, તેમના નિવાસસ્થાન નીલકંઠ શેરી, ચાવડી ચોક, વાંકાનેરથી નીકળશે.

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.