શેઠ જમનાદાસ ગોરધનદાસના પુત્રવધુ
નલિનીબેન(નયનાબેન)
ગીરીશભાઈ શેઠના ધર્મપત્ની,
તે મણિલાલ અવિચળ શાહની દીકરી,
તે હાર્દિક તથા રક્ષિતના માતુશ્રી,
તે વૈશાલીના સાસુમા
શનિવાર તા. ૧૩-૦૬-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છેં.
તેમની સ્મશાન યાત્રા તા. ૧૪-૦૬-૨૦૨૬ ના રવિવારે સવારે ૭:૩૦ વાગ્યે, તેમના નિવાસસ્થાન નીલકંઠ શેરી, ચાવડી ચોક, વાંકાનેરથી નીકળશે.

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.