Sunday, June 14, 2026

Funeral/Death





શેઠ જમનાદાસ ગોરધનદાસના પુત્રવધુ 
નલિનીબેન(નયનાબેન) 
ગીરીશભાઈ શેઠના ધર્મપત્ની, 
તે મણિલાલ અવિચળ  શાહની દીકરી, 
તે હાર્દિક તથા રક્ષિતના માતુશ્રી, 
તે વૈશાલીના સાસુમા  
શનિવાર  તા. ૧૩-૦૬-૨૦૨૬  ના રોજ અરિહંત શરણ પામેલ છેં.  
તેમની સ્મશાન યાત્રા તા. ૧૪-૦૬-૨૦૨૬  ના રવિવારે સવારે ૭:૩૦ વાગ્યે, તેમના નિવાસસ્થાન નીલકંઠ શેરી, ચાવડી ચોક, વાંકાનેરથી નીકળશે.


જય જિનેન્દ્ર
"ગચ્છ જમણ"
સ્વ.નલિનીબેન(નયનાબેન ) ગીરીશભાઈ શેઠ ના આત્મ શ્રેયાર્થે ગચ્છ જમણ રાખેલ છે 
તારીખ :- ૧૫-૦૬-૨૦૨૬,સોમવાર
સમય :- ૧૨:૩૦ થી ૨:૦૦ સુધી 
સમયસર જમી લેવું

સ્થળ :- શ્રી વિસા. સ્થા. જૈન ભોજનશાળા,
દિવાનપરા-વાંકાનેર
સકળ સંઘના સભ્યોએ સમયસર પધારવા વિનંતી
ખાસ સુચના: ઉંમરલાયક વડીલો અને પગની તકલીફવાળા લોકો ને ખુરશીમાં બેસવા દેવા  

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.