દિલગીરી સાથે જણાવવાનું કે વાંકાનેર નિવાસી હાલ અમદાવાદ મુકામે રહેતા શ્રી કુશલ જગદીશ મહેતા , ઉંમર ૩૯ વર્ષ , શ્રીમતી ભારતીબેન મહેતાના તથા સ્વ. શ્રી જગદીશ ત્રંબકલાલ મહેતાના સુપુત્ર તા.૨ જૂન ૨૦૨૬ મંગળવારના રોજ અરિહંત શરણ પામ્યા છે.
તેમની પવિત્ર સ્મૃતિ તેમના પરિવારજનો, સગા-સંબંધીઓ અને મિત્રોના હૃદયમાં સદાય જીવંત રહેશે. તેમના વિયોગથી સૌને અપૂરણીય ખોટ પડી છે.
પરમાત્મા તેમના પુણ્ય આત્માને ચિરશાંતિ અર્પે અને તેમને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના.
"પંચમ કાળ કઠિન છે, ધર્મ કરશે તે સુખી થશે."
શોકાતુર::
ત્રંબકલાલ છગનલાલ મહેતા પરિવાર
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
ૐ શાંતિ 🙏🏻

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.