Wednesday, June 3, 2026

Funeral/Death


II જય જિનેન્દ્ર II
II શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ II
ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી
અમારા માતુશ્રી
ગં.સ્વ.જયશ્રીબેન કાંતિલાલ દોશી
જેઠ વદ બીજના તા.૦૨-૦૬-૨૦૨૬ ના રોજ
અરિહંત શરણ પામ્યા છે.
તેમની અંતિમ યાત્રા તા. ૦૩-૦૬-૨૦૨૬  ના રોજ
સવારે ૧૦:૦૦  વાગે
અમારા નિવાસ સ્થાનેથી નીકળશે.
B-505 નંદનવન સોસાયટી,
નર્સિગ લેન , સ્વામી વિવેકાનંદ રોડ,
મલાડ વેસ્ટ, મુંબઈ    

🙏🙏🙏🙏🙏
 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.