Wednesday, June 3, 2026

Funeral/Death


II જય જિનેન્દ્ર II
II શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ II
ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી
અમારા માતુશ્રી
ગં.સ્વ.જયશ્રીબેન કાંતિલાલ દોશી
જેઠ વદ બીજના તા.૦૨-૦૬-૨૦૨૬ ના રોજ
અરિહંત શરણ પામ્યા છે.
તેમની અંતિમ યાત્રા તા. ૦૩-૦૬-૨૦૨૬  ના રોજ
સવારે ૧૦:૦૦  વાગે
અમારા નિવાસ સ્થાનેથી નીકળશે.
B-505 નંદનવન સોસાયટી,
નર્સિગ લેન , સ્વામી વિવેકાનંદ રોડ,
મલાડ વેસ્ટ, મુંબઈ    

🙏🙏🙏🙏🙏

મોરબી નિવાસી હાલ મલાડ 
સ્વ. કાંતિલાલ કેશવલાલ દોશીના ધર્મપત્ની
જયશ્રીબેન (ઉં.વ. ૮૭) 
તે રાજેશભાઈ, અતુલભાઇ, સોનલબેનના માતૃશ્રી, 
સ્વ. (મિતાબેન) પ્રીતિ, આરતી તથા દર્શનકુમારના સાસુજી,
પ. પૂ. જિનેન્દ્ર વલ્લભ મ. સા. (જશવંતભાઈ), સ્વ. મનહરભાઈ, સ્વ.
સુમતિભાઈના ભાભી. 
વાંકાનેર નિવાસી સ્વ. હીરાબેન હાકેમચંદ જુઠાલાલ શાહના દીકરી
તા.૦૨-૦૬-૨૦૨૬ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.

 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.