Monday, May 13, 2024

Death/Funeral

 


સ્વ. ઉમેદચંદ અમરચંદ પારેખના સુપુત્ર 
ચેતનભાઇ ઉમેદચંદ પારેખ (ઉં. વ. ૬૨) 
તે કલ્પનાબેનના  પતિ, 
તે સાહિલના પિતાશ્રી તથા સેજલના સસરા, 
સ્વ. પ્રેમચંદ ચંદ્રમલ શાહના જમાઈ ,
તે તરુંલતા દિલીપભાઈ શાહ, ઈલા મહેશ લોદરીયા, નલિની કેકીનભાઇ શાહ તથા પંકજભાઈના ભાઈ, 
તે  ભાવનાબેનના દિયર
સોમવાર તા. ૧૩-૦૫-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની અંતિમયાત્રા  આજે સોમવાર તા. ૧૩-૦૫-૨૦૨૪  રાત્રિના  ૮:૩૦ કલાકે  બોરીવલી વેસ્ટ તેમના નિવાસસ્થાને થી બાભઈ Electric સ્મશાન ભૂમિ, બોરીવલી વેસ્ટ માટે નીકળશે 
 Address - Shiv Parvati. 
B/ 308, B wing, 
Satya Nagar, 
Borivali (W), Mumbai -92.
Sahil Shah 9773483298

Death/Funeral


આણંદપુર નિવાસી હાલ ઘાટકોપર 
સ્વ. વિજયાબેન તથા સ્વ. વલ્લભદાસ ભગવાનજી સંઘવીના સુપુત્ર 
જીતેન્દ્ર વલ્લભદાસ સંઘવી (ઉં. વ. ૭૭)  
તે મીનાબેનના પતિ, 
તે નિશાબેન જીગ્નેશકુમાર મહેતા અને પૂર્વી પરાગકુમાર શાહના પિતાશ્રી, 
તે મોરબી નિવાસી સ્વ. હરગોવિન્દભાઈ  સુખલાલ શાહના જમાઈ, 
તે મહેન્દ્રભાઈ, દીપકભાઈ ,સ્વ. હંસાબેન કેશવલાલ શેઠના ભાઈ ,
તે ખુશી, ખ્યાતિ, વત્સલ, આયૅનના નાના
રવિવાર તા. ૧૨-૦૫-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ  પામ્યા છે.  
તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી રવિવારે તા. ૧૨-૦૫-૨૦૨૪ ના બપોરે  ૧:૩૦  કલાકે નીકળી સોમૈયા ઘાટકોપર સ્મશાને  જશે .
ઠેકાણું :
મારવાડી ચાલ, 
રૂમ નં ૧૩ . પહેલે માળે ,
દેરાસર લેનના નાકે, 
ઘાટકોપર ઇસ્ટ.  
લૌકિક વ્યવહાર બંધ છે

Sunday, May 5, 2024

Death/Funeral


વાંકાનેર નિવાસી (હાલ મુંબઈ) સ્વ. છોટાલાલ માણેકચંદ શાહના સુપુત્ર કાંતિલાલ (ઉં. વ . ૯૨ )  
તે સ્વ. પ્રભાબેનના  પતિ,
 તે મહેશભાઈ, ચંદ્રેશભાઇ , વિરેશભાઈ તથા સ્વ. દેવયાનીના પિતા,
તે હિના ,નીલા અને બિનાના સસરા,
તે સ્વ. જયંતિભાઈ તથા સ્વ. ગુણીબેન દિલસુખરાય મેહતાના ભાઈ,
તે સાસરા પક્ષે વાંકાનેર વાળા સ્વ. શાન્તાબેન હેમચંદભાઈ શાહના જમાઈ 
રવિવાર તા. ૦૫-૦૫-૨૦૨૪  ના રોજ અરિહંત શરણ થયેલ છે
તેમની અંતિમયાત્રા 
રવિવાર તા. ૦૫-૦૫-૨૦૨૪ ના રોજ સાંજે ૬ :૦૦  વાગે
બોરીવલી વેસ્ટ તેમના નિવાસ્થાનેથી નીકળશે 
 Address - D/37, 401, 4th Floor, 
Yogi Villa, 
Yogi Nagar, 
Borivali (W), 
Mumbai -92.
Maheshbhai 9320878298
Chandreshbhai 9820125904
Vireshbhai 9768429443
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે,

Monday, April 29, 2024

Death/Funeral


સ્વ. રજનીકાંત નવલચંદ મહેતા ના સુપુત્ર ધવલ રજનીકાંત મહેતાનુ  સોમવાર તા. ૨૯-૦૪-૨૦૨૪ ના રોજ ૪:૩૦ કલાકે દુઃખદ અવસાન થયેલ છે. જેમની સ્મશાન યાત્રા સોમવાર તા. ૨૯-૦૪-૨૦૨૪ ના રોજ ૮:૩૦ કલાકે તેમના નિવાસ્થાનેથી નીકળશે.
અજય એપાર્ટમેન્ટ
૫ કોલેજ વાડી

Saturday, April 27, 2024

Death/Funeral


બેલા નિવાસી હાલ દહિસર
સ્વ.નરેન્દ્રભાઈ મોહનલાલ પારેખના ધર્મપત્ની
નીમાબેન નરેન્દ્રભાઈ પારેખ (ઉ. વ.  ૭૬)
તે બિરેન તથા અંકિતાના માતુશ્રી,
તે દિપાલી તથા પ્રિતેશ કુમારના સાસુ,
તે હર્ષિલના દાદી,
તે સ્વ.કિરીટભાઈ તથા રાજેશભાઈના ભાભી,
તે રાધનપુર નિવાસી શાંતિલાલ ભુદરદાસ મસાલિયાના દિકરી 
શનિવાર તા.૨૭-૦૪-૨૦૨૪ ના રોજ અરિહંતશરણ થયેલ છે.
 તેમની અંતિમયાત્રા ૨૭-૦૪-૨૦૨૪ ના સવારે ૧૧:૦૦ વાગે એમના નિવાસ સ્થાનેથી નીકળશે.
સરનામું: ૬૦૨,મહાલક્ષ્મી અપાર્ટમેન્ટ,
સરસ્વતી એપાર્ટમેન્ટ ની નજીક,
શક્તિ નગર, સી એસ સી રોડ નં - ૪,
દહિસર (ઇસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬૮.
સ્મશાન -: દૌલત નગર, બોરીવલી(ઇસ્ટ).
🙏🙏🙏🙏🙏

Tuesday, April 23, 2024

Saturday, April 20, 2024

Friday, April 19, 2024

Death/Funeral

રાજકોટ નિવાસી મહેતા કનકરાય ખીમચંદના ધર્મપત્ની 
લતાબેન. (ઉ.વ. ૮૪)  
તે સ્વ.ભરત, ભાવના, નુતન, રૂપલ, આશાના માતુશ્રી, 
તે  બીનાબેનના સાસુ, 
તે વાંકાનેર નિવાસી શાહ કેવળચંદ પોપટભાઈના દિકરી, 
તે હરગોવિંદભાઈ, મગનભાઈ, હસમુખભાઇ ,મધુકાંતાબેન તથા જયાબેનના બેન, 
શુક્રવાર તા.૧૯-૦૪-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામેલ છે.  
તેમની અંતીમયાત્રા શનિવાર તા.૨૦-૦૪-૨૦૨૪  સવારે ૭:૦૦  કલાકે 
તેમના નિવાસસ્થાને થી નીકળશે.
કનકકુંજ, ૮ , જયરાજ પ્લોટ,  રાજકોટ.
🙏🙏🙏🙏🙏🙏🙏

Monday, April 8, 2024

Monday, April 1, 2024

Death


મોરબી નીવાસી હાલ મુંબઈ ખેતવાડી
સ્વ. મનહરલાલ હેમચંદ મહેતાના સુપુત્ર સ્વ. રમેશચંદ્રના ધર્મપત્ની 
સુશીલાબેન (ઉં. વ. ૮૦) 
તે ચિ. મયુરીના માતુશ્રી, 
તે સ્વ.  અરૂણભાઇ, નરેશભાઈ, સ્વ.  દમયંતીબેન દલપતરાય શાહ, સ્વ.  કમળાબેન હસમુખલાલ શાહ,  સ્વ.  રંજનબેન મનસુખલાલ શાહ, સ્વ.  વિનોદીનીબેન રમેશચંદ્ર શાહ તથા કુન્દનબેન ધીરજલાલ શેઠના ભાભી, 
તે સ્વ. ભાનુમતીબેન, ભાવનાબેનના જેઠાણી, 
તે હેતવી, જેનીલના નાની, 
તે પીયર પક્ષે ગાંડાલાલ રેવાશંકર મહેતાની દીકરી 
તા.  ૩૧-૦૩-૨૪ ના રોજ અરિહંતશરણ પામેલ છે 
પ્રાર્થના  તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.  
સદગતના આત્મશ્રેયાથે ૧૨ નવકારનો કાઉસગ કરવો.  
તેમની અંતિમ યાત્રા તા.  ૧-૪-૨૪ ના સવારે ૯ કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળી ચંદનવાડી જશે
એડ્રેસ   - 
રમેશચંદ્ર મનહરલાલ મહેતા
રૂમ નં ૪૮, ૧લે માળે, 
બદ્રીકાશ્રમ, ૨જી ખેતવાડી, 
અલંકાર સીનેમા વાળી ગલી, મુંબઈ
નરેશભાઈ ૯૭૬૯૯ ૦૦૩૫૪

Friday, March 29, 2024

Death/Funeral


રાજકોટ નિવાસી હાલ મલાડ સ્વ. હરજીવન વીરજી સંઘવીના પુત્ર 
સ્વ. કિશોરચંદ્ર હરજીવન સંઘવીના ધર્મપત્ની 
ભાનુમતિ (ઉં. વ. ૮૭)
તે સ્વ. રોહિત, અંજુ  તથા જયેશના માતુશ્રી,
તે શમા, નરેન્દ્રકુમાર પારેખના સાસુ,
તે સ્વ. સૂર્યકાન્તભાઇ, સ્વ. બીપીનભાઇ, સ્વ. પ્રવીણભાઇ, સ્વ. રાજેન્દ્રભાઇ તથા સુરેશભાઇના ભાભી,
તે સ્વ. નવલબેન હેમતલાલ વર્ધમાન શેઠના પુત્રી
શુક્રવાર તા. ૨૯-૩-૨૪ના  અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ છે.

Monday, March 25, 2024

Death/Funeral


ઘાટીલા નિવાસી હાલ સોનગઢ મુંબઈ 
દિગંબર બાલબ્રહ્મચારી ઇન્દિરાબેન નવલચંદ લોદરીયા (ઉં.  વ.  ૮૮)
તે સ્વ. જગદીશભાઈ, સ્વ મધુબેનના મોટા બેન ,
તે સ્વ. હસુમતીબેનના નણંદ ,
તે પ્રવીણભાઈ શાહના સાળી, 
તે રાજીવ અને અમિષાના ફઈબા ,
તે સ્મિતા અને મેહુલકુમારના ફૈજી ,
તે પ્રિયલ રોનક જોધાવત, આયુષી, અભિષેક અને આદિત્યના મોટા ફઈબા
સોમવાર તા. ૨૫-૦૩-૨૦૨૪ ના રોજ દેહ પરિવર્તન કરેલ છે. 
તેમની સ્મશાન યાત્રા આજરોજ સાંજના છ વાગ્યે તેમના નિવાસ સ્થાનેથી પાર્લા સ્મશાને જવા નીકળશે 
એડ્રેસ 
રાજીવ જગદીશ લોદરીયા 
૮,  હીરક સોસાયટી, ૪થે માળે, 
એક્સિસ બેન્ક ની પાસે ,
 એસ. વિ.  રોડ ,વિલેપાર્લે વેસ્ટ,
 મુંબઈ 
 ફોન 9820078175
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. 
🙏🙏🙏

Sunday, March 24, 2024

Thursday, March 21, 2024

Death

વાંકાનેર નિવાસી હાલ બોરીવલી (મુંબઈ) 
હસમુખભાઈ છગનલાલ સંઘવી (ઉં. વ. ૭૫)
તે ધીરજબેનના પતિ, 
તે નિરવ અને ફાલ્ગુની ના પિતા, 
તે જલ્પા અને ચેતનકુમારના સસરા,
તે સ્વ. વિનુભાઈ, સ્વ. શશીકાંતભાઈ, નવીનભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. વિજયાબેન તથા મીનાબેનના ભાઈ ,
તે  સ્વ. સુખલાલ દેવચંદ વખારીયાના જમાઈ 
બુધવાર તા. ૨૦-૩-૨૦૨૪ના અરિહંતશરણ પામ્યા છે. 
એમની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૨૨-૩-૨૦૨૪ ના ૪થી ૫:૩૦ 
સ્થળ:
સમાજ કલ્યાણ મંદીર 
રેલનગર વેલફેઅર એસોસીએશન ટ્રસ્ટ, 
એસ.વી.સી. બૅન્ક સામે, 
વઝીરા નાકા, 
એલ.ટી. રોડ, 
બોરીવલી (વેસ્ટ), 
ખાતે રાખેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ છે.

Tuesday, March 19, 2024

Tuesday, March 12, 2024

Death

મોરબી નિવાસી, હાલ સાયન- -મુંબઈ 
ઈંદુબેન રમણીકલાલ કેશવલાલ પારેખના સુપુત્ર
 દીપકના ધર્મપત્ની 
અ.સૌ. હિનાબેન (ઉં.વ. ૬૦) 
તે મીહિર, જીગર તથા તનુશ્રીના માતુશ્રી,
 તે સ્વ. નટવરલાલ સુખલાલ શાહના પુત્રી,
તે હેમાબેન વિનોદભાઈ છેડા, વિણાબેન નવીનભાઈ છેડા, પૂર્ણીમાબેન જયંતભાઈ શાહ, બિન્દુબેન હેતલભાઈ મહેતાના ભાભી
સોમવાર તા. ૧૧-૩- ૨૪ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Sunday, March 10, 2024

Thursday, March 7, 2024

Death


વાંકાનેર નીવાસી હાલ અમેરિકા 
(શ્રી મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન સમાજના માજી પ્રમુખ)
તથા 
(શ્રી મચ્છુકાંઠા જૈન વીશાશ્રીમાળી યુવક મંડળના સ્થાપક પ્રમુખ) 
સ્વ. પ્રવીણચંદ્ર તલકશી શાહ  
તથા 
સ્વ. અનસુયાબેનના સુપુત્ર  
અરવિંદભાઈ (ઉ. વ.૮૦)
તે શેરીના પતિ,
તે ગ્રેગ, દેવ, જેફરી  તથા ડેવિડ ના પિતા , 
તે  દીનાબેનના ભાઈ , 
તે  સ્વ. ભરતભાઈ શાહના  સાળા , 
તે બીજલ તથા  બિંદુલના  મામા , 
તે કીરચંદભાઈ તેજપાલ મહેતાના દોહિત્ર , 
તે શશીકાંતભાઈ તથા મહેન્દ્રભાઈના ભાણેજ  
બુધવાર તા. ૦૬ -૦૩ -૨૦૨૪   ના રોજ એટલાન્ટા યુ.એસ.એ ખાતે  અરિહંત શરણ પામેલ   છે

Death/Funeral


(વાંકાનેર નિવાસી, હાલ ઘાટકોપર) 
સરોજબેન શશીકાંત પ્રાણજીવનદાસ મહેતા  
તા. ૬-૩-૨૦૨૪ના અરિહંતશરણ પામેલ છે.
અંતિમ વિદાય ગુરૂવાર તા. ૭-૩-૨૦૨૪ સવારનાં ૮:૩૦ વાગે નિવાસ સ્થાનેથી:
૧૦૦૨, ૧૦મે માળે
શુભમ ઓરા
બિલ્ડીંગ નં. ૧૩૦
આર. એન. નારકર માર્ગ
ગૌરીશંકર વાડી, પંતનગર
ઘાટકોપર (પૂર્વ)
મુંબઈ ૪૦૦૦૭૫

Tuesday, March 5, 2024

Death /Funeral


પ્રકાશભાઈ મૂળચંદભાઈ શાહ નું 
મંગળવાર તા. ૫-૩-૨૦૨૪ ના રોજ સાંજે ૬:૦૦  વાગે અવસાન થયેલ છે.  
તેમની સ્મશાન યાત્રા બુધવાર તા. ૬-૩-૨૦૨૪ ના રોજ 
સવારે ૯:૩૦ કલાકે  
તેમના નિવાસ સ્થાન વાણીયા શેરી થી નીકળસે 
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 

Tuesday, February 20, 2024

Sunday, February 18, 2024

Death/Funeral

 


રંગપર બેલા મોરબી નિવાસી હાલ ઘાટકોપર મુંબઈ
સ્વ. સમજુબેન કેશવલાલ શિવલાલના સુપુત્ર 
મહેન્દ્રભાઈ (ઉં. વ. ૮૩)  
તે સ્વ. દિવ્યાબેનના પતિ,
તે  કેતન, નીના યોગેશકુમાર તથા પ્રિતી કમલેશકુમારના પિતાશ્રી ,
તે રશ્મિબેનના સસરા, 
તે  સ્વ. કાંતિભાઈ, મનહરભાઈ , સ્વ. પુષ્પાબેન દિનેશભાઇ, સ્વ. હસુબેન અંબાલાલ , નિરુબેન ભૂપતભાઈના  ભાઇ, 
તે  કેયુરના દાદા, 
તે  કુણાલ , કેલીના નાના,
શ્વસુર પક્ષે મોરબી નિવાસી હાલ કાંદિવલી રમેશભાઈ પ્રભુદાસ સંઘવી ના જમાઈ 
રવિવાર  તા. ૧૮-૦૨-૨૦૨૪  ના રોજ અરિહંત શરણ પામેલ છે.  
તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી બપોરના ૩:૩૦ 
કલાકે ઘાટકોપર સ્મશાન ભૂમિ એ  જવા નીકળશે.
નિવાસસ્થાન
 કેતન મહેન્દ્ર ભાઈ શાહ
રૂમનં -૮  ,
શાંતા  ભુવન, ગંગાવાડી, ઘાટકોપર વેસ્ટ
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે
🙏🙏

Wednesday, February 14, 2024

Tuesday, February 13, 2024

Death/Funeral


રંગપર બેલા મોરબી નિવાસી, હાલ ડોમ્બીવલી, મુંબઈ
 સ્વ. વ્રજકુંવરબેન તથા સ્વ. કેશવલાલ ગોપાલજી પારેખના સુપુત્ર
મહાસુખભાઈ (ઉં. વ. ૬૮)  
તે સ્વ.જ્યોતિબેનના પતિ,
તે  કેયુર તથા હિરલ સોમિકકુમાર શાહના પિતાશ્રી, 
તે  સ્વ.સ્વરૂપચંદભાઈ, ઇન્દુભાઈ ,ચંદ્રકાંતભાઈ , સ્વ.ભાનુબેન રજનીકાંત શાહ, પારૂલબેન હરીશકુમાર વોરા, ચંદ્રિકાબેન અશોકકુમાર પુનાતરના ભાઇ, 
તે  પાર્શ્વના નાના,
શ્વસુર પક્ષે વાટાવદર નિવાસી હાલ ભાયંદર જયંતીલાલ હરજીવન સંઘવી ના જમાઈ 
મંગળવાર તા. ૧૩ -૦૨ -૨૦૨૪  ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી સવારના ૯:૩૦
કલાકે   શીવ મંદિર રોડ સ્મશાન ભૂમિ, ડોમ્બીવલી ઇસ્ટ જવા નીકળશે.
નિવાસસ્થાન
 કેયુર મહાસુખભાઈ પારેખ
રૂમનં -૨ ,
શ્રી વિનાયાક બિલ્ડિંગ, 
જોશીવાડી ,
ગુપ્તે રોડ ,
ડોમ્બીવલી વેસ્ટ
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે
🙏🙏

Saturday, February 3, 2024

Death/Funeral


મોરબી નિવાસી હાલ કલ્યાણ 
સ્વ. જમનાદાસ પ્રાણજીવન મહેતાના પુત્ર 
હરીશભાઈ (ઉ. વ. ૭૬) 
તે ઇંદુમતીબેનના પતિ, 
તે દર્શન, આશિષના પિતા, 
તે સ્વ. બળવંતરાય, સ્વ. હર્ષદરાય, સ્વ. અશ્વિનભાઈ, ગં.સ્વ. તારામતીબેન ચંદ્રકાંત મહેતાના ભાઈ, 
તે સોનલ, નૂતનના સસરા, 
તે મોનિલ, વિધી, મોક્ષના દાદા,
તે શ્વસુર પક્ષે સ્વ. દુર્લભજી પોપટલાલ મહેતાના જમાઈ ,
તે સ્વ. વિનોદભાઈ, પ્રફુલભાઈ , ઉષાબેન બિપીનભાઈ શાહ, મીનાબેન બિપીનભાઈ ગાંધી, પૂર્વીબેન વિકાસભાઈ ચીનોય, માલાબેન હિતેશભાઈ શાહના બનેવી 
શનિવાર તા.૦૩-૦૨-૨૦૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

Death/ઉઠમણું

વાંકાનેર નિવાસી શાહ પ્રવીણચંદ્ર જગજીવનના જમાઈ તે ભરતભાઈ, મુકેશભાઈ, ઇન્દિરાબેન અવનિકાંત દોશીના બનેવી જામનગર નિવાસી સુરેન્દ્રભાઈ મણિલાલ પાટલીઆ (ઉં. વ. ૭૯ ) શુક્રવાર તા. ૦૨-૦૨-૨૦૨૪ ના રોજ રાત્રે ૯:૦૦ વાગે નવકાર મંત્રનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે. તેમનું ઉઠમણું રવિવાર તા. ૦૪-૦૨-૨૦૨૪ ના બપોરે ૪:૦૦ વાગ્યે બહેનોના ઉપાશ્રય, લાલ બાગ, ચાંદી બજાર, જામનગર ખાતે રાખેલ છે....🙏🙏


ઉઠમણું તથા પ્રાર્થના


મણીલાલ પાનાચંદ શાહ (ભાયંદર) ના દીકરી
સ્વ. રેખાબેન નવીનચંદ્ર મહેતાનું ઉઠમણું શનિવાર તા. ૦૩-૦૪-૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૦૦ થી ૧૦.૩૦ રોસકો ક્લબ હાઉસ ખાતે રાખેલ છે.
સદગતની પ્રાર્થના સભા શનિવાર તા. ૦૩-૦૪-૨૦૨૪ ના રોજ
સવારે ૧૧.૦૦ થી ૧૧.૩૦ રોસકો એમબીસીયસ,
H-૩૦૩ , પ્રાર્થના સ્કૂલની પાસે,
ધરમનગર રોડ,
ભોલાવ,
ભરૂચ મુકામે રાખેલ છે.
રાજેશભાઈ: ૭૬૯૮૦૦૬૩૯૨
કાશ્મીરાબેન : ૯૯૨૫૨૨૪૧૧૨

Death/Funeral


શ્રીમતી માલાબેન અશોકભાઈ રૂપચંદભાઇ પારેખ તા. ૩-૨-૨૦૨૪ ના રોજ અરિહંત શરણ પામ્યા છે. તેમની અંતિમ યાત્રા સવારે ૧૦:૦૦ વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.


Residence : Wing - A , Flat No 1002, 10th floor, Vrindavan Tower, Opp.Phoneix Hospital, Chikoowadi, Borivali-west Mumbai - 400092 🙏🏼🙏🏼🙏🏼

અશોકભાઈ રૂપચંદભાઇ પારેખના ધર્મપત્ની 
માલાબેન 
તે બિનોય, બિનલના માતા, 
તે આસ્થાના સાસુ, 
તે સ્વ. નવિનભાઈ, સ્વ. ચંપકભાઈ, દિનેશભાઈ, નિલેશભાઇ, રંજનબેન, લતાબેનના ભાભી, 
તે વિમળાબેન વિનયચંદ શેઠના દિકરી, 
તે સ્વ. જયંતિભાઈ, સ્વ. નરેશભાઈ, સ્વ. ભોગીભાઇ, સ્વ. પ્રવીણભાઇ, કુમારભાઇ તથા પદ્માબેન, લતાબેન, નિલમબેન, સુરેખાબેનના બેન 
શનિવાર તા. ૦૩-૦૨-૨૪ના રોજ અરિહંત શરણ પામ્યા છે. 
તેમની પ્રાર્થનાસભા મંગળવાર તા. ૦૬-૦૨-૨૦૨૪ના  રોજ સવારે ૧૦ કલાકે 
પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી-વેસ્ટ મુકામે રાખેલ છે.

Death/Funeral

 


જામનગર  નિવાસી હાલ રાજકોટ 
સ્વ.નથુભાઈ બેચરદાસ પટેલના સુપુત્ર
રમેશભાઈ (ઉ.વ. ૮૦ )  
તે અરુણાબેનના પતિ, 
તે સ્વ.બાબુભાઈ, સ્વ.મનુભાઈ, સ્વ.અરવિંદભાઈ,  મધુભાઈ તેમજ  સ્વ.જયાબેન, સ્વ.રમાબેન, સ્વ.ઈન્દુબેનના નાના ભાઈ,
તે વાંકાનેર નિવાસી સ્વ. શાંતિલાલ મોતીચંદ શાહના મોટા જમાઈ, 
સ્વ. બિપીનભાઈ, દીપકભાઈ, અ.સૌ.સરોજબેનના બનેવી
શુક્રવાર તા. ૦૨-૦૩-૨૦૨૪  ના રોજ  અરિહંતશરણ પામ્યા છે. 
તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાન 
વૃજ વાટિકા, વિદ્યાનગર શેરી નં. ૨ , રાજકોટથી 
શનિવાર તા.૦૩-૦૩-૨૦૨૪ ના  સવારે ૧૦  વાગ્યે નીકળીને રામનાથપરા સ્મશાને જશે.
સદગતનું ઉઠમણું સોમવાર તા. ૫-૦૩-૨૦૨૪  ના સાંજે ૪  વાગ્યે 
શેઠ પૌષધશાળા, ૧૨ મનહર પ્લોટ, રાજકોટ ખાતે  રાખેલ છે.
લૌકિક વહેવાર બંધ રાખેલ છે

Friday, February 2, 2024

Death


વાંકાનેર નિવાસી હાલ ગ્રાન્ટ રોડ (કોંગ્રેસ હાઉસ) 
પ્રભાબેન રમણીકલાલ શેઠના પુત્ર 
મહેન્દ્રભાઇ (ઉં. વ. ૭૯)
તે રંજનબેનના પતિ, 
તે અમિતા, પ્રીતિ, વિશાલ, બીનલના પિતા, 
તે રાજેન્દ્રભાઇ (બકુલભાઇ), દેવીબહેન રમેશભાઇ, વીણાબહેન હસમુખલાલ, યશોમતી તથા નયનાના ભાઇ,
તે  હિરેન, સૌરભ તથા રીમાના સસરા,
તે  કુસુમબહેનના જેઠ,
તે વાંકાનેર નિવાસી વૃજલાલ કસળચંદ સંઘવીના જમાઇ
નું બુધવાર, તા. ૩૧-૧-૨૪ના રોજ અમેરિકા મુકામે દેહપરિવર્તન થયેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે . 

Tuesday, January 16, 2024

Wednesday, January 10, 2024

Death/Funeral


રાજેશ નરેન્દ્રભાઈ દોશી (ઉ.વ.૫૨)  
બુધવાર તા. ૧૦-૦૧-૨૦૨૪ના રોજ  અરિહંત શરણ પામેલ છે. તેમના અગ્નિ સંસ્કાર  બુધવાર  તા. ૧૦-૦૧-૨૦૨૪ ના રોજ સવારે ૧૧ કલાકે રામનાથપરા સ્મશાને થશે.   
વાડીલાલ લીલાધર દોશી
સરનામું :-  બ્લૉક નં:-૩૧  , ગ્રાઉન્ડ ફ્લોર , રેસ્કોર્સ પાર્ક, એરપોર્ટ રોડ , રાજકોટ