Tuesday, September 24, 2024

Death/Funeral



 

વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર મુંબઇ 
સ્વ. ચંચળબેન હેમતલાલ શાહના સુપુત્ર 
પ્રફુલભાઈ (ઉ.વ. ૭૮) 
તે ઉષાબેનના પતિ, 
તે સ્વ.રસિકભાઈ, પ્રવિણભાઇ, સ્વ.નીલમબેન રસીકલાલ મહેતા, મંજુલાબેન સૂર્યકાંત ઠકકર, રંજનબેન ચંદ્રકાન્ત મહેતાના ભાઈ, 
તે વૈશાલી જયેશકુમાર મહેતા,  હેમા ચેતનકુમાર શાહ તથા  શ્રેણિકના પિતા, 
તે રૂચિતા ના સસરા,
તે સ્વ.સુશીલાબેન તથા સ્વ કુંદનબેનના દીયર,
તે રજનીકાંત મનહરલાલ શાહના જમાઈ, 
તે જીયાનના દાદા, 
તે મિનેશ તથા નિલના નાના.
સોમવાર તા.૨૩-૦૯-૨૦૨૪ ના અરિહંતશરણ પામેલ છે

તેમની અંતિમ યાત્રા તા. ૨૪-૯-૨૦૨૪ સવારે ૮.૩૦ કલાકે તેમના નિવાસ સ્થાને થી નીકળી ઘાટકોપર હિન્દુ સ્મશાન ભૂમિએ જશે. 

પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

સરનામું: 
૨૧/૨, દિવ્ય દર્શન, 
જગડુશા નગર, ઘાટકોપર વેસ્ટ, મુંબઇ -૮૬.

શ્રેણિક શાહ. ૮૪૫૧૦૪૧૭૮૦

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.