Thursday, October 17, 2024

સરક્યુલર

 

શ્રી મચ્છુકાંઠા જૈન વિશાશ્રીમાળી યુવક મંડળ મુંબઈ
સહર્ષ જણાવવાનું કે 
ક્ષમાપના સંમેલન વખતે જે તપસ્વીઓ હાજર રહી શકેલા નહીં 
અને 
જેમણે પહેલા પોતાના નામ લખાવેલ હતા 
તેમનું યુવક મંડળનું બહુમાન તેમણે  
તા ૧૯/૧૦/૨૦૨૪ના શનિવારે બપોરે ૩:૦૦ થી ૪:૩૦ દરમિયાન 
યુવક મંડળના દાદરના કાર્યાલયમાંથી મેળવી લેવા વિનંતી છે.

સંપર્ક

જીમીશભાઈ ધીરેન્દ્રભાઈ લોદરિયા

૯૮૬૯૧૦૨૭૮૫

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.