Wednesday, July 8, 2026

Funeral/Death



ટિંકર (રણની) નિવાસી હાલ ઘાટકોપર 
લવજીભાઈ પરષોત્તમ ખંડોરના સુપુત્ર 
ધીરજલાલ (ઉ. વ. ૮૭) 
તે કંચનબેનના પતિ, 
તે સંજય, કૌશલ, કામિનીના પિતાશ્રી, 
તે સોનલ, અલ્પા, કેતનકુમાર મોદીના સસરા, 
તે હિંમતલાલભાઈ, જયાબેન ગોપાલજીભાઈ સંઘવી, મયાબેન ચંદુલાલ મહેતા, કાંતાબેન જયંતીલાલ શાહના ભાઈ, 
તે શ્વસુર પક્ષે અરણીટીંબા (વાંકાનેર) નિવાસી હાલ બોરીવલી ભૂદરલાલ રામજીભાઈ શાહના જમાઈ, .
તે અનંતરાય, રજનીકાંત, જેવતલાલ, કુસુમબેન, શારદાબેનના બનેવી 
રવિવાર તા. ૫-૭-૨૦૨૬ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા રવિવાર તા. ૫-૭-૨૦૨૬ના  રાત્રે ૯.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
નિવાસ સ્થાન
મુનિસુવ્રત દર્શન, એ-વિંગ, ફ્લેટ નં. ૨૧,
મુનિસુવ્રત દેરાસરની સામે,
નવરોજી લેન,
ઘાટકોપર વેસ્ટ,
મુંબઈ ૪૦૦૦૮૬.
સંપર્ક
સંજયભાઈ - 9322288100
કૌશલભાઈ - 9821043660
કેતનભાઈ - 9321027108
(લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે)

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.