Wednesday, July 15, 2026

Funeral/Death


મોરબી નિવાસી
દોશી જયંતિલાલ શિવલાલ (ઉ .વ.૯૫) 
તે સ્વ.વિજયભાઈ સ્વ.જયેશભાઈ શ્રી અરુણાબેન કિરીટભાઇ સંઘવી,શ્રી કુમુદબેન ભુપતભાઈ મહેતા, અમિતાબેન,સ્વ.હીનાબેનના પિતાશ્રી,
રશ્મિબેન વિજયભાઈના સસરા,
તથા મોક્ષેશ વિજયભાઈ દોશીના દાદા, 
તે સ્વ.પ્રેમચંદ વખતચંદ મહેતાના જમાઈનું 
મંગળવાર  તા.૧૪-૦૭-૨૬ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  સ્વર્ગસ્થની સ્મશાન યાત્રા બુધવાર તા.૧૫-૦૭-૨૬ ના  સવારે ૧૦:૩૦ કલાકે તેમના નિવાસ સ્થાન દફતરી શેરી, હીરાભુવન પાસેથી નીકળી વિદ્યુત સ્મશાન લીલાપર રોડ જશે. 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.