Saturday, April 27, 2024

Death/Funeral


બેલા નિવાસી હાલ દહિસર
સ્વ.નરેન્દ્રભાઈ મોહનલાલ પારેખના ધર્મપત્ની
નીમાબેન નરેન્દ્રભાઈ પારેખ (ઉ. વ.  ૭૬)
તે બિરેન તથા અંકિતાના માતુશ્રી,
તે દિપાલી તથા પ્રિતેશ કુમારના સાસુ,
તે હર્ષિલના દાદી,
તે સ્વ.કિરીટભાઈ તથા રાજેશભાઈના ભાભી,
તે રાધનપુર નિવાસી શાંતિલાલ ભુદરદાસ મસાલિયાના દિકરી 
શનિવાર તા.૨૭-૦૪-૨૦૨૪ ના રોજ અરિહંતશરણ થયેલ છે.
 તેમની અંતિમયાત્રા ૨૭-૦૪-૨૦૨૪ ના સવારે ૧૧:૦૦ વાગે એમના નિવાસ સ્થાનેથી નીકળશે.
સરનામું: ૬૦૨,મહાલક્ષ્મી અપાર્ટમેન્ટ,
સરસ્વતી એપાર્ટમેન્ટ ની નજીક,
શક્તિ નગર, સી એસ સી રોડ નં - ૪,
દહિસર (ઇસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૬૮.
સ્મશાન -: દૌલત નગર, બોરીવલી(ઇસ્ટ).
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.