મોરબી નિવાસી કાંદિવલી,મુંબઈ
સ્વ. વિનોદરાય કેશવલાલ નેણશીભાઇ મેહતાના પત્ની
જ્યોત્સનાબેન (ઉ . વ. ૮૦)
તે અમી, જયદીપ, નેહાના માતુશ્રી,
તે કેતનભાઈ શાહ ,બિંદુ અને દિનેશભાઈ કપાસીના સાસુ,
તે નીલ, નિશિત,જાહનવી, બિન્સીના દાદી,
તે પિયર પક્ષે વાંકાનેર નિવાસી સ્વ. હીરાબેન હાકેમચંદ જુઠાલાલ શાહના દીકરી
ગુરુવાર તા.૧૭-૪-૨૦૨૫ ના અરિહંત શરણ પામેલ છે.
તેમની સ્મશાન યાત્રા ૧૧:૦૦ વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળી
દહાણુકાર વાડી સ્મશાન ભૂમિ, કાંદિવલી (west) જશે
નિવાસ સ્થાન
C/702, Harmony Society,
Damodar Wadi, Ashok Nagar ,
Kandivali (E)
🙏🙏🙏🙏🙏
તેમની પ્રાર્થનાસભા રવિવાર તા. ૨૦-૪-૨૫ ના ૩થી ૫
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય,
પાંચમે માળે, પારેખ ગલી કોર્નર,
એસ. વી. રોડ,
કાંદિવલી (વેસ્ટ).
ખાતે રાખેલ છે.
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.