મોરબી નિવાસી હાલ સાયન
માતુશ્રી ઈન્દુબેન રમણીકલાલ કેશવલાલ પારેખના જમાઈ ,
નવીનભાઈ વસંતજી છેડા
તે દીપક પારેખ, હેમાબેન વિનોદભાઈ છેડા, પૂર્ણિમાબેન જયંતભાઈ શાહ, બિંદુબેન હેતલકુમાર મહેતાના બનેવી,
હીના દીપક પારેખના નણદોય
તા.૯-૦૪-૨૦૨૫ના અરિહંત શરણ પામેલ છે.
તેમની સ્મશાન યાત્રા સાંજે ૬ કલાકે સાયન સ્મશાને જશે.
🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.