Wednesday, April 2, 2025

જામનગર હાલાર તથા મચ્છુકાંઠા વિશાશ્રીમાળી જૈન મરણ




જામનગર નિવાસી હાલ મુંબઈ સ્વ. કંચનબેન તથા સુખલાલ માનસંગ પુનાતરના પુત્ર અશોકભાઈ (ઉ. વ.૭૧), તે ચંદ્રિકાબેનના  પતિ  તથા કૌશલ અને ભાવિકના પિતાશ્રી, તથા જિગ્નાશાના સસરા, શ્રેહાંનના દાદા, સ્વ મંજુબેન, રંજનબેન, મીનાબેન, કાશ્મીરાબેન , તથા નીતાબેનના ભાઈ. શ્વસુર પક્ષે પારેખ કેશવલાલ ગોપાલજીના જમાઈ તા.૧/૪/૨૦૨૫ ને મંગળવારના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા  તા.૨/૪/૨૦૨૫ બુધવારના રોજ સવારે ૯:00  વાગે નિકળી ચંદનવાડી સ્મશાન મરીન લાઇન્સ જશે.🙏🙏

ઘરનું એડ્રેસ 

39/47  C.P.Tank
1st floor ,room no.12
New Sonawala Building 
Mumbai 400004
9867655802 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.