મોરબી નિવાસી હાલ મુંબઈ મલાડ
કેશવલાલ નવલચંદ પારેખના પુત્ર
ચંદ્રકાન્ત (ઉં.વ.૮૬)
તે સ્વ. હસુમતીબેન (હેમલતાબેન) ના પતિ,
તે અભય, હેમંત તથા ગીતાબેનના પિતાશ્રી,
તે અલ્પા, નિશા તથા નિલેશકુમાર સંઘવીના સસરા,
તે મનસ્વી,ઝીલના દાદા,
તે મિહિર, પાર્શ્વ તથા ખ્યાતિના નાના,
તે સસરા પક્ષે ચત્રભુજ બેચરદાસ દોશીના જમાઈ,
તે રમણીકલાલના ભાઈ,
તે હેમાબેન, વીણાબેન, દિપકભાઈ , પૂર્ણિમાબેન તથા બિંદુબેનના કાકા
ગુરુવાર તા. ૨૭-૦૩-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમ યાત્રા ગુરુવાર તા. ૨૭-૦૩-૨૦૨૫ બપોરે ૩:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીઅ કળી દહાણુકર વાડી સ્મશાન કાંદિવલી વેસ્ટ જશે.
નિવાસ સ્થાન:-
C/૨૭ , અતુલ એપાર્ટમેન્ટ
ભાદરણ નગર, રોડ નંબર ૨
એસ વી રોડ, મલાડ વેસ્ટ
મુંબઈ ૪૦૦૦૬૪
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.