Friday, February 7, 2025

Funeral/ Death


મોરબી નિવાસી સ્વ. કિશોરભાઈ ખેતશીભાઈ પારેખના પુત્ર
ભાવેશ
તે  ઋષિલભાઈ તથા કેતકીબેન હરેનકુમાર શાહના ભાઈ,
તે દક્ષ તથા જીતના પિતા,
તે સ્વ. સુરેશચંદ્ર અમૃતલાલ મહેતાના જમાઈ,
તે હિર અને સ્તુતિના મામા
શુક્રવાર  તા.૦૭-૦૨-૨૦૨૫ ના  અરિહંત શરણ પામેલ છે.
જેમની સ્મશાન યાત્રા  તા. ૦૭-૦૨-૨૦૨૫ ના સાંજે ૯:૩૦   વાગ્યે તેઓના નિવાસ સ્થાનથી લિલાપર રોડ સ્મશાને જશે. 
મહાવીર પેલેસ, 
શક્તિ પ્લોટ, 
સનાળા રોડ 

જય જીનેન્દ્ર...
🙏🙏🙏🙏🙏🙏🙏


 

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.