મોરબી નિવાસી હાલ બોરીવલી
ચંદનબેન કાંતિલાલ ત્રિભોવનદાસ પારેખના સુપુત્ર
ભરત (ટીકી) (ઉ.વ.૬૯)
તે રશ્મિના પતિ,
તે રોનક,ખુશ્બુના પિતાશ્રી,
તે નિશ અને અક્ષયના સસરાજી,
તે સ્વ.ભૂપેન્દ્ર, સ્વ.જગદીશ, ધીરેન્દ્ર, પંકજના ભાઈ,
તે ઉષા,રેખા,સરોજ,રીનાના જેઠ/દેર,
તે કંચનબેન જયંતિલાલ શાહના જમાઈ
મંગળવાર તા.૦૩-૧૨-૨૦૨૪ ના રોજ અરિહંતશરણ પામેલ છે.
અંતિમ યાત્રા ૯:૩૦ કલાકે તેમના નિવાસસ્થાનથી
રોનક ભરત પારેખ,
૧૫૦૧,એમ્બ્રોસિયા,
દેવિપાડા મેટ્રો સ્ટેશન સામે,
વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે
બોરીવલી ઈસ્ટ, મુંબઈ ૪૦૦૦૬૬
થી નીકળી દોલતનગર બોરીવલી ઈસ્ટ જશે.
(શોક રાખવાનો નથી)
બંને પક્ષની પ્રાર્થના સભા ગુરુવાર તા.૦૫-૧૨-૨૦૨૪ ના રોજ
૯:૦૦ થી ૧૦:૩૦
એમ્બ્રોસિયા પોડિયમ ૩ ખાતે
લૌકિક વ્યવહાર બંધ છે












