Saturday, February 21, 2026

Funeral/Death


 

વાંકાનેર નિવાસી હાલ ઘાટકોપર 
કમળાબેન અમરતલાલ બેચરદાસ ગાંધીના સુપુત્ર
બિપિનચંદ્ર  (ઉં. વ.૭૯) 
તે હંસાબેનના પતિ, 
તે ચીરાગભાઇ, મેઘનાબેન અભયકુમાર પારેખના  પિતાશ્રી, 
તે દિલીપભાઇ, સ્વ. ઉપેનભાઇ, તરુબેન, આશાબેન, ઇનાબેનના મોટાભાઇ, 
તે ભારતીબેન, સ્મિતાબેનના જેઠ,
તે પાલિતાણાવાળા ધિરજલાલ વનમાળીદાસ શેઠના જમાઇ
શુક્રવાર તા.૨૦-૨-૨૬ના ધરમપુર મુકામે અરિહંતશરણ પામેલ છે. 
સાદડી તથા લૌકિક વ્યવહારની પ્રથા બંધ રાખેલ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.