મોરબી નિવાસી હાલ મુલુંડ મુંબઈ
દોશી વિકમચંદ ન્યાલચંદના સુપુત્ર
ભૂપેન્દ્રભાઈ (ઉ. વ. ૭૬)
તે સ્વ. મીનાબેનના પતિ,
તે રૂપલબેનના પિતાશ્રી,
તે સંજયભાઈ કતીરાના સસરા,
તે મહેશભાઈના લઘુબંધુ,
તે નરેન્દ્રભાઇ, સ્વ. મુકુંદભાઈ , સ્વ. રજનીકાંતભાઈ , દીપકભાઈ, વસુમતી મહેશકુમાર મેહતા, સ્વ.વિમલભાઈ , દિવ્યેશ અને જાગૃતિ રાકેશ સંઘવીના વડીલબંધુ,
તે ફતેચંદભાઈ ધરમશીભાઈ શાહ (ભાંડુપ) ના જમાઈ
શનિવાર તા. ૧૪-૦૨-૨૦૨૬ ના રોજ શ્રી પાર્શ્વનાથ દાદાનું સ્મરણ કરતા અરિહંત શરણ પામેલ છે.
સદગત ની સ્મશાન યાત્રા તા. ૧૪-૦૨-૨૦૨૬ બપોરે ૩:૩૦ વાગે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
📍 સરનામું:
301, Ace Ambiance, Devidayal Road,
Above HDFC Bank, Mulund (West), Mumbai - 400080.
🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.