Sunday, October 19, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ રાજકોટ
ગં.સ્વ.વસુમતીબેન તથા સ્વ.હસમુખરાય વનેચંદ શાહના સુપુત્ર
અશોકકુમાર  
તે કિરણબેન (કવિતાબેન)ના પતિ, 
તે ધરણેન્દ્ર (પિન્ટુ )ના પપ્પા, 
તે રીટાબેન,  નીતાબેન, સ્વ.હેમન્દ્રભાઈ (ઢેબર ભાઈ)ના ભાઈ, 
તે શિલ્પાબેનના સસરા, 
તે મોક્ષના દાદા, 
તે ભાણવડવાળા સ્વ. હેમતલાલ રામજીભાઈ મહેતાના જમાઈનું  
આજરોજ રવિવાર તા.૧૯-૧૦-૨૦૨૫ના અવસાન થયેલ છે.  
તેમની સ્મશાન યાત્રા આજરોજ ૫:૦૦ વાગ્યે તેમના નિવાસ સ્થાન ગોપાલનગર-૬, મોહિત કોમ્પલેક્ષ ખાતેથી નિકળશે 
અને રામનાથપરા મુક્તિધામ જશે.
નોંધ:- લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Mo:- 99254 55982

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.