મોરબી નિવાસી હાલ મલાડ,
કાંતિલાલ કેશવલાલ દોશી (ઉં. વ. ૯૪)
તે જયશ્રીબેનના પતિ,
તે રાજેશભાઈ, અતુલભાઇ, સોનલબેનના પિતાશ્રી,
તે પ્રીતિ, સ્વ. મીતાબેન, આરતી, દર્શનભાઈના સસરા,
તે શ્રુતિ વિરલ શાહ, શ્રેણિક, ખ્યાતિ, ધ્રુવીન, મોનીલ, તનિલ, સલોની, વિધિના દાદા,
તે પ.પૂ. જીનેન્દ્ર વલ્લભ મ.સા., સ્વ.મનહરલાલ, સ્વ. સુમતિભાઈના મોટાભાઈ,
તે વાંકાનેર નિવાસી સ્વ. હાકેમચંદ જુઠાલાલ શાહના જમાઈ
ગુરુવાર તા. ૧૬-૧૦-૨૫ના અરીહંતશરણ પામેલ છે.
પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.