Saturday, February 3, 2024

Death/Funeral


મોરબી નિવાસી હાલ કલ્યાણ 
સ્વ. જમનાદાસ પ્રાણજીવન મહેતાના પુત્ર 
હરીશભાઈ (ઉ. વ. ૭૬) 
તે ઇંદુમતીબેનના પતિ, 
તે દર્શન, આશિષના પિતા, 
તે સ્વ. બળવંતરાય, સ્વ. હર્ષદરાય, સ્વ. અશ્વિનભાઈ, ગં.સ્વ. તારામતીબેન ચંદ્રકાંત મહેતાના ભાઈ, 
તે સોનલ, નૂતનના સસરા, 
તે મોનિલ, વિધી, મોક્ષના દાદા,
તે શ્વસુર પક્ષે સ્વ. દુર્લભજી પોપટલાલ મહેતાના જમાઈ ,
તે સ્વ. વિનોદભાઈ, પ્રફુલભાઈ , ઉષાબેન બિપીનભાઈ શાહ, મીનાબેન બિપીનભાઈ ગાંધી, પૂર્વીબેન વિકાસભાઈ ચીનોય, માલાબેન હિતેશભાઈ શાહના બનેવી 
શનિવાર તા.૦૩-૦૨-૨૦૨૪ના રોજ અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.