Tuesday, February 13, 2024

Death/Funeral


રંગપર બેલા મોરબી નિવાસી, હાલ ડોમ્બીવલી, મુંબઈ
 સ્વ. વ્રજકુંવરબેન તથા સ્વ. કેશવલાલ ગોપાલજી પારેખના સુપુત્ર
મહાસુખભાઈ (ઉં. વ. ૬૮)  
તે સ્વ.જ્યોતિબેનના પતિ,
તે  કેયુર તથા હિરલ સોમિકકુમાર શાહના પિતાશ્રી, 
તે  સ્વ.સ્વરૂપચંદભાઈ, ઇન્દુભાઈ ,ચંદ્રકાંતભાઈ , સ્વ.ભાનુબેન રજનીકાંત શાહ, પારૂલબેન હરીશકુમાર વોરા, ચંદ્રિકાબેન અશોકકુમાર પુનાતરના ભાઇ, 
તે  પાર્શ્વના નાના,
શ્વસુર પક્ષે વાટાવદર નિવાસી હાલ ભાયંદર જયંતીલાલ હરજીવન સંઘવી ના જમાઈ 
મંગળવાર તા. ૧૩ -૦૨ -૨૦૨૪  ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી સવારના ૯:૩૦
કલાકે   શીવ મંદિર રોડ સ્મશાન ભૂમિ, ડોમ્બીવલી ઇસ્ટ જવા નીકળશે.
નિવાસસ્થાન
 કેયુર મહાસુખભાઈ પારેખ
રૂમનં -૨ ,
શ્રી વિનાયાક બિલ્ડિંગ, 
જોશીવાડી ,
ગુપ્તે રોડ ,
ડોમ્બીવલી વેસ્ટ
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ છે
🙏🙏

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.