Sunday, September 28, 2025

Samaj Utkarsh Volume 64 Issue No 9 September 2025


 To Read Samaj Utkarsh Click Here 

Funeral/Death


મોરબી નિવાસી ઉષાબેન ન્યાલચંદ અમરચંદ પારેખના સુપુત્ર 
કૌશલ (ઉ. વ. ૪૫) 
તે અમીબેનના પતિ, 
તે દેવાંશીના પિતાશ્રી, 
તે પૂર્વીબેનના ભાઈ, 
તે માનવીના મામા, 
તે કિશોરભાઈ, મહેન્દ્રભાઈ, રંજનબેન ચીમનલાલ દોશી, તરૂલતાબેન અશોકભાઈ શાહ, ચંદ્રિકાબેન રમેશભાઈ ખંડોર, રેણુકાબેન પંકજકુમાર શાહના ભત્રીજા, 
તે ગોંડલ નિવાસી બિપીનચંદ્ર બટુકલાલ મહેતાના જમાઈ.
શનિવાર તા. ૨૭-૯-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
અંતિમ યાત્રા
તા. ૨૮-૯-૨૦૨૫ ના રવિવાર ના સવારે ૧૦.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી
એડ્રેસ
દોશી ટાવર, ૫મે માળે,
જૂના બસ સ્ટેન્ડ ની બાજુમાં,
મોરબી
ફોન નં: 6354118411
સાદડી
તા. ૨૮-૯-૨૦૨૫ ના રવિવારના બપોરે ૪:૦૦ કલાકે
એડ્રેસ
શક્તિ પ્લોટ ઉપાશ્રય,
મોરબી

Wednesday, September 24, 2025

Funeral/Death


 

વાંકાનેર ‌નિવાસી હાલ ભાયંદર 
સ્વ.  ધીરજલાલ અભેચંદ સંઘવીના ‌ ધર્મપત્ની 
શારદાબેન  (ઉં.  વ. ૭૦)  
તે કીર્તિ, સંગીતા, હેતલ અને જીગરના‌ માતુશ્રી, 
તે ભવ્યા, રાજેશ કુમાર, જયેશ કુમાર, અક્ષિતાના સાસુ, 
તે ‌વત્સલ, પૂજનના નાની, 
તે ખુશી, મોક્ષેશ , શ્લોકના દાદી, 
સ્વ. પ્રભાબેન કાંતિલાલ પારેખ ના દિકરી
બુધવાર તા. ૨૪-૦૯-૨૦૨૫ ના ‌રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની  અંતિમ યાત્રા તા ૨૪-૦૯-૨૦૨૫  સાંજે ૬:૦૦ કલાકે નિવાસ સ્થાનેથી નિકળશે.
Add: Room no 12, 
Mahesh Nagar no 6, 
Near Bhateva Temple, 
Opp Khau galli, 
Bhayandar west 401101
કીર્તિ - 9892411182
જીગર - 9029414145
યોગેશભાઈ -9869630755
 🙏🏻જય જિનેન્દ્ર🙏🏻

Monday, September 22, 2025

Funeral/Death


મોરબી (બેલા)નિવાસી હાલ દહિસર મુંબઈ 
રેવાબેન મણિલાલ શિવલાલ સંઘવીના પુત્ર 
વિનોદરાય  (ઉં. વ. ૭૭)
તે  નિરંજનાબેનના પતિ, 
તે ચિરાગના પિતાશ્રી તથા સેજલના સસરા , 
તે ચંપકભાઈ , ધીરુભાઈ , આ.ભ. પ્રશમચંદ્ર સુરીશ્વરજી મહારાજ  સાહેબ , બહેનો કેરવ ગુણાશ્રીજી મ.સા., તથા પ્રશાંતશ્રીજી મ.સા. ના ભાઈ,
તે હસુમતીબેનના દીયર , 
તે વૈશાલી કલ્પેશ મહેતા, દીશા ધર્મેશભાઈ દોશી , અનિતા પ્રતીક સંઘવી , હિતેશભાઈ ,હરીશભાઈ, પ્રનમ્રતાશ્રીજી મ.સાના કાકા , 
તે શ્વસુર પક્ષે  કાંતિલાલ ફુલચંદ શાહના જમાઈ .
સોમવાર તા. ૨૨-૦૯-૨૦૨૫ ના રોજ  અરિહંત શરણ પામેલ છે
તેમની અંતિમયાત્રા તા. ૨૨-૦૯-૨૦૨૫  ને સોમવારે બપોરે ૧૨:30  કલાકે તેમના નિવાસ સ્થાને થી નિકળશે
નિવાસ સ્થાન:-
2 , Vitthal Bhavan , 
Behind Vitthal Mandir , 
L.T. Road , 
Near Sagar Apartment , 
Dahisar ( West),
Mumbai - 400068
Chirag Sanghvi -(M) 8080858821
Pratik Sanghavi - (M) - 9819684374.
Deep Shah - (M) - 8424819500
🙏🙏🙏🙏🙏🙏🙏

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
સ્વ. રોહિત કાંતિલાલ મહેતાના ધર્મપત્ની 
ગં. સ્વ. નીલાબેન (ઉં.વ. ૬૬) 
તે પૂરવ તથા હિનલના માતુશ્રી, 
તે બીનલબેન તથા દર્શનભાઇના સાસુ,
તે નયના બિપીન મહેતા, ઉષાબેન મહેન્દ્રકુમાર સંઘવી, સરોજ ધીરેન્દ્રકુમાર પારેખના ભાભી,
તે પ્રવીણભાઇ, ભૂપેન્દ્રભાઇ સંઘવી તથા ઉષાબેન ભૂપેન્દ્રભાઇ પારેખના બેન,
તે હિતેશભાઇ પ્રવીણચંદ્ર દેસાઇ તથા ભરતભાઇ ચંદુલાલ શાહના વેવાણ, 
રવિવાર તા. ૨૧-૯-૨૫ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૫-૯-૨૫ના ૧૦થી ૧૧:૩૦
ઠે. પાવનધામ, ૧લે માળે, મહાવીર નગર,
કાંદિવલી (વેસ્ટ).

Saturday, September 20, 2025

Funeral/Death


ખાખરેચી નિવાસી હાલ દાદર 
ભાઈચંદભાઈ આનંદજીભાઈ ત્રેવાડીયાના સુપુત્ર 
કિશોરભાઈ (ઉ.વ.૭૬) 
તે ભાનુબેનના પતિ, 
તે ભાવેશ તથા વિશાલના પિતાશ્રી,  
તે ગૌરીબેન તથા બીજલબેનના સસરા, 
તે માહી તથા યેશાના દાદા,
તે સ્વ.ખોડીદાસભાઈ, સ્વ.હરીશભાઈ, સ્વ. નગીનભાઈ , અશોકભાઈ તથા સ્વ. વિદુલાબેન પ્રવીણચંદ્ર શાહના ભાઈ,
તે શ્વસુર પક્ષે વાંકાનેર નિવાસી લક્ષ્મીચંદ શીરાજ શાહના જમાઈ,
તે સ્વ.ઉત્તમભાઈ, ધિરૂભાઈ, સ્વ. ચંદ્રકાંતભાઈ, કિર્તીભાઈ, પદ્માબેન,સ્વ. નિર્મળાબેન, તથા સ્નેહલતાબેના બનેવી 
આજરોજ ભાદરવા વદ ૧૪ને શનિવાર  તા ૨૦-૯-૨૦૨૫ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેમની અંતિમયાત્રા સાંજે ૭:૦૦ વાગ્યે તેમના નિવાસસ્થાનેથી નીકળશે
નિવાસસ્થાન 
૩/૩૯ અહમદ ઉમર બિલ્ડીંગ,
ડો.ડી'સિલ્વા  રોડ
દાદર (વેસ્ટ)
વિપુલભાઈ:-૯૩૨૩૬૭૮૮૨૫
દેવાંગભાઈ:-૯૩૨૦૬૭૮૮૮૨૫
શિશિરભાઈ:-૯૮૧૯૨૮૧૧૦૦
*******
તેમના આત્મશ્રેયાર્થે શત્રુંજયની ભાવયાત્રા તા ૨૩-૯-૨૦૨૫ના રોજ સવારે ૧૦ થી ૧૨ રાખવામાં આવેલ છે.
સ્થળ:-
ગુર્જર વાડી
લક્ષ્મીનારાયણ માર્ગ 
માટુંગા (સેન્ટ્રલ રેલવે)

Sunday, August 31, 2025

Friday, August 29, 2025

Funeral/Death


રંગપર (બેલા) નિવાસી હાલ મોરબી 
સ્વ. દલીચંદ તારાચંદ દોશીના સુપુત્ર 
સેવંતીલાલ  (ઉ . વ.  ૯૫) 
તે તરૂણભાઈ, ભારતીબેન હરેશકુમાર  શાહ (મુંબઈ), સ્વ. શિલ્પાબેન સમીરકુમાર મહેતા (મુંબઈ), સ્વ.જીતેશના પિતાશ્રી, 
તે મોનાબેનના સસરા, 
તે પાર્થ દોશી  તથા રત્ના કેયુરકુમાર વોરા (જામનગર) ના દાદા, 
તે જીનલ  તથા કેયુરકુમાર ના દાદાજી સસરા, 
તે સ્વ.લક્ષ્મીચંદ ખેતશીભાઈ વોરા (લતીપર) ના જમાઈ 
શુક્રવાર તા.૨૯-૦૮-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે 
તેમની સ્મશાન યાત્રા તા. ૩૦-૦૮-૨૫ ને શનિવાર સવારે ૧૧:૦૦ કલાકે 
તેમના નિવાસ સ્થાન 
૧૦, શક્તિ પ્લોટ, 
શ્રીજી પેલેસ થી નીકળી 
લીલાપર વિદ્યુત સ્મશાન જશે.

Samaj Utkarsh Volume 64 Issue No 8 August 2025


  To Read Samaj Utkarsh Click Here 

Thursday, August 21, 2025

Death



વાંકાનેર નિવાસી હાલ કાંદિવલી, 
સ્વ. છોટાલાલ કુવરજી મહેતાના સુપુત્ર 
મહેશભાઈ
તે હંસાબેનનાં પતિ,
તે સમીર તથા વીરલના પિતાશ્રી, 
તે વૈશાલી તથા દર્શનાના સસરા, 
તે નલિનના મોટાભાઈ, 
તે તરલીકાના જેઠ. 
તે કંચનબેન વ્રજલાલ વોરાના જમાઈ 
મંગળવાર તા. ૧૯-૮-૨૫ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ છે. 
વીરલ મહેતા, 
બી-૯૦૧, કલ્પવૃક્ષ ગાર્ડન, 
ન્યુ લીંક રોડ, મહાવીર નગર, 
કાંદિવલી (વેસ્ટ). 

Tuesday, August 19, 2025

Death

વાંકાનેર નિવાસી હાલ સાંતાક્રુઝ 
સ્વ.લાભકુંવર શાંતિલાલ કાલીદાસ મહેતાના 
સુપુત્ર હસમુખના ધર્મપત્ની 
ગીતા (ઉં. વ. ૭૦) 
તે નિશીથ તથા શ્વેતાના માતુશ્રી, 
તે ડિમ્પલ તથા વિશાલ પ્રદીપભાઇ મહેતાના સાસુમા, 
તે પિયરપક્ષે સ્વ. વિમળાબેન પ્રતાપચંદ દેસાઇના સુપુત્રી, 
તે આગમ તથા સનયના દાદી-નાની 
રવિવાર તા. ૧૭-૮-૨૫ ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી.
🙏🙏🙏🙏🙏

Thursday, August 14, 2025

Death


વાંકાનેર નિવાસી સ્વ. રમણલાલ પ્રાણજીવન શાહના સુપુત્ર કીર્તિભાઈ (રાજકોટવાળા- હાલ બેંગ્લોર) 
તે તરુબેનના પતિ, 
તે ચી.મલય અને અ.સૌ. મીતાબેનના પિતાશ્રી 
બુધવાર તા. ૧૩-૦૮-૨૦૨૫  ના બેંગલોર મુકામે અરિહંત શરણ પામેલ છે.

MVJ Aheval August 2025 (59)


  To read Aheval CLICK HERE


Friday, August 8, 2025

Funeral/Death


વાંકાનેર નિવાસી હાલ દાદર 
ભુપતરાય રતિલાલ મહેતાના ધર્મપત્ની 
અ.સૌ.મીનાબેન (મંછાબેન) (ઉં. વ. ૮૨)
તે સ્વ.કાશીબેન રતિલાલ મહેતાના પુત્રવધૂ, 
તે સ્વ. માયાબેન કાંતિલાલ મહેતા તથા સ્વ.ધનકુંવરબેન નટવરલાલ મહેતાના દેરાણી,
તે  ચંદનબેન જયસુખભાઈ મહેતાના જેઠાણી, 
તે સ્વ. ચિરંતન વિજયજી મ.સાહેબ,અનસુયાબેન ભોગીલાલ દોશીના ભાભી , 
તે નિમેષભાઈ તથા અનીશભાઈના માતુશ્રી, 
તે ફાલ્ગુનીબેન તથા પ્રીતિબેનના સાસુ, 
તે હીનાબેન પરેશભાઈના કાકી,
તે જિમિત, સોમિલ, હિનલ પિન્કેશકુમાર ત્રેવાડિયા, પાર્થ, હિમાની હેનિલકુમાર શાહના દાદી, 
તે મોક્ષા તથા આસાવરીના દાદીસાસુ,
તે પિયરપક્ષે જામનગર નિવાસી સ્વ.વનિતાબેન પદમશી રવજી મહેતાના દીકરી
ગુરુવાર તારીખ ૦૭-૦૮-૨૦૨૫ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તેઓની સ્મશાન યાત્રા શુક્રવાર તારીખ ૦૮-૦૮-૨૦૨૫ ના રોજ બપોરે ૧.૦૦ કલાકે તેમના નિવાસ સ્થાનેથી નીકળશે.
૧૧૦૧, શ્રી ચામુંડા હાઇટ્સ, 
૨૦ કેલુષ્કર રોડ, શિવાજી પાર્ક, 
દાદર વેસ્ટ. મુંબઈ 
(સ્મશાન :- શિવાજી પાર્ક સ્મશાન ભૂમિ)
નિમેષભાઈ:- ૯૮૨૦૫૫૨૮૯૭
અનીશભાઈ:- ૯૩૨૧૮૦૫૨૬૬
પરેશભાઈ:- ૮૭૭૯૬૭૨૬૯૨

બન્ને પક્ષની પ્રાર્થના સભા, 
રવિવાર તા. ૧૦-૦૮-૨૦૨૫ ના રોજ સવારે ૧૦ થી ૧૨, 
યોગી સભાગૃહ, દાદર ઈસ્ટ સ્ટેશન સામે, રાખેલ છે.
 

Funeral/Death

 


ચક્ષુદાન અને ત્વચાદાન કરેલ છે.