Tuesday, August 30, 2022

Death

વાંકાનેર નિવાસી સ્વ. વલ્લભદાસ છબિલદાસ મહેતાના પુત્રવધૂ, 
સ્વ. મધુકાંત મહેતાના પત્ની 
માલિનીબેન (મધુબેન) 
તે સ્વ. રાજેશ, નીપા કમલ વોરા, અને  રૂપાના માતુશ્રી,
તે  પિયર પક્ષે મોરબી નિવાસી સાકરચંદ ચાપસી મહેતાના સુપુત્રી 
સોમવાર તા. ૨૯-૮-૨૨ ના રોજ પુણે મુકામે અરિહંતશરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Monday, August 29, 2022

Death


વૈરાગ્ય સમાચાર
વાકાનેર નિવાસી હાલ બોરીવલી 
શ્રીમતી મધુબેન કિશોરચંદ્ર શેઠ (ઉ. વ ૮૨)
તે સ્વ કિશોરચંદ્ર અમ્રતલાલ શેઠના ધર્મપત્ની ,
તે ચેતનભાઈ તથા અર્ચનાબેન ના માતુશ્રી ,
તે મનીષાબેન તથા મુકેશભાઈના સાસુ, 
તે શ્રદ્ધા, ક્રિષ્ના, જાજુ તથા રાજવીના દાદી, 
તે આત્મન તથા મીરાના નાનીનું 
દેહ પરીવર્તન સોમવાર તા.૨૯-૦૮-૨૦૨૨ ના રોજ થયેલ છે.
પ્રાર્થના તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🙏🙏🙏🙏🙏



Saturday, August 27, 2022

Samaj Utkarsh Volume 61 Issue No 8 August 2022

To Read Samaj Utkarsh Click Here
 

Death

વાંકાનેર નિવાસી (હાલ મોરબી)
ગુણવંતરાય મનહરલાલ સંઘવી
તે દીપેશભાઈ તથા જલ્પાબેનના પિતાશ્રી,
તે નેહાબેન તથા રાજુભાઈના સસરા,
તે ખુશી, કર્તવી, હીરના દાદા,
તે નૌતંમભાઈ, કનુભાઈ, હસુભાઈ, બકુલભાઈ, યોગેશભાઈ તથા નયનાબેનના ભાઈ,
તે રતિલાલ અમરચંદ પારેખના જમાઈનુ 
શુક્રવાર તા.૨૬-૦૮-૨૦૨૨ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે
તેઓનું ચક્ષુદાન કરેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏 ઓમ શાંતિ 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏

Friday, August 26, 2022

અવસાન

ઘુટુ (મોરબી) હાલ બોરીવલી સ્વ. સવિતાબેન મણીલાલ મહેતાના સુપુત્ર રાજેન્દ્રભાઈ (ઉં.વ. ૬૨) તા. ૨૪-૮-૨૨ બુધવારના અરિહંતશરણ પામેલ છે. તે મનીષાબેનના પતિ. ખુશ્બુ અને બિંદીના પિતા તથા સ્વ. ચંદ્રકાંતભાઈ, અશોકભાઈ, દિવ્યાબેન રાજુભાઈ શેઠના ભાઈ તથા શ્ર્વસુુર પક્ષે સ્વ. ઈન્દીરાબેન મધુસૂદન ગાંધીના જમાઈ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Friday, August 19, 2022

Death

 

મોરબી નિવાસી શાહ સુખલાલ રાયચંદ પરિવારના 
સ્વ. હરગોવિંદભાઈ સુખલાલ શાહના પુત્રવધુ 
ઉષાબેન વિમલભાઈ શાહ (ઉં. વર્ષ ૭૧) 
તે પરીન, પુનિત, ભાવિનના માતુશ્રી, 
તે કાજલ, જિજ્ઞા, પૂનમના સાસુ,
તે  રિશીતા, ધીર, મોક્ષ, ટીયા અને ટીશાના દાદીમા 
તે  સુમતીલાલ લાલચંદ શાહના સુપુત્રી 
શુક્રવાર તા. ૧૯-૦૮-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.



MVJ Aheval August 2022 (41)


  To read Aheval Click Here

 

Friday, August 12, 2022

Thursday, August 11, 2022

Death


મોરબી નિવાસી હાલ વિરાર મુંબઈ 
સ્વ લલીતાબેન કાંતિલાલ ફુલચંદ શાહના સુપુત્ર
વસંતરાય (ઉમર વર્ષ ૭૬
તે ચિંતન તથા હિરલના પિતાજી, 
તે નમિતા તથા ચંદ્રેશકુમારના સસરા, 
તે વંશિતા તથા લબ્ધીના દાદા, 
તે વિધી અને હિતના નાના, 
તે નરેન્દ્રભાઈ , ભૂપતરાય, સ્વ. ધનવંતરાય, કીરીટભાઈ, ભરેશભાઈ તથા  નિરંજનાબેન વિનોદરાય સંઘવી, ઉષા જયેશભાઈ દોશી, માલતી મહેન્દ્ર કુમાર શેઠના મોટા ભાઈ ,
તે સ્વ ગુલાબચંદ કીરચંદ લોદરીયાના જમાઈ
મંગળવાર  તા. ૯-૮-૨૦૨૨  ના રોજ અરીહંત શરણ પામેલ છે 
પ્રાર્થના  તથા લોકિક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🙏🙏🙏🙏🙏




Tuesday, August 2, 2022

Death

મોરબી નિવાસી હાલ બોરીવલી, મુંબઈ. 
નિર્મળાબેન ઇન્દુલાલ શાહ (ઉ.વ. ૮૭) 
તે સ્વ. ઇન્દુલાલ જમનાદાસ શાહના ધર્મપત્ની, 
તે વિપુલભાઈ, સ્વ. વિમલભાઈ, રેખાબેન વિજેન્દ્રકુમર શાહ તથા સોનલબેન કેતનકુમાર દોશીના માતુશ્રી,
તે  દિના,દિપ્તિના સાસુ, 
તે જીનલ, દક્ષિલ, ઊર્મિલ તથા ઉર્વીના દાદી,
તે  કૌશલ, હર્ષલ, ખુશાલી, જીનાલીના નાની,
તે સ્વ. નવિનચંદ્ર શાહ, સ્વ. વનિતાબેન જયંતીલાલ સંઘવી, અ.સૌ. જ્યોતિબેન ગુણવંતરાય શાહના બંધુપત્ની,
તે સ્વ. જસવંતીબેનના દેરાણી, 
તે પિયરપક્ષે શિવલાલ હેમચંદ શાહના  દિકરી 
સોમવાર તા.૧-૮-૨૦૨૨ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
પ્રાર્થના  સભા તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.   
 🙏🙏🙏🙏🙏

Wednesday, July 27, 2022

Samaj Utkarsh Volume 61 Issue No 7 July 2022


 
To Read Samaj Utkarsh Click Here
 
(This is a corrected copy. Corrections on Page No 27 & 36)

Sunday, July 24, 2022

Death

 

 વાંકાનેર નિવાસી હાલ સોનગઢ 
મુકતાબેન નવલચંદભાઈ શાહનું 
ગુરૂવાર તા.૨૧-૭-૨૦૨૨ ના રોજ શાંતિપૂર્વક દેહ પરિવર્તન થયેલ છે.

Death


 

મોરબી ત્રિકમજી વાડીલાલ મહેતાના  સુપુત્રી 
વનીતાબેન ( ઉ. વ. ૮૩) 
શનિવાર તા. ૨૩-૭-૨૦૨૨ ના રોજ  અરિહંત શરણ પામેલ છે. 

       

Friday, July 22, 2022

Death


રાજકોટ નિવાસી હાલ મુંબઈ સાંતાક્રુઝ 
કુંદનબેન  ( ઉ . વ . ૮૩ ) 
તે સ્વ બિપીનભાઈ હરજીવન સંઘવીના ધર્મપત્ની 
તે નિલેશભાઈ તથા બીનાબેનના માતુશ્રી, 
તે કવિતા અને સમીરભાઈ સોલાણીના સાસુ, 
તે ધ્રુવિનના દાદી,
તે ઝલક તથા ઇરિકાના નાની, 
તે સ્વ. કિશોરભાઈ, સ્વ. સુર્યકાંતભાઈ, સ્વ.પ્રવીણભાઈ, સ્વ. રાજેન્દ્રભાઈ  સુરેશભાઈ,  સ્વ. કાંતાબેન,સ્વ.સુશીલાબેન તથા સ્વ. રંજનબેનના ભાભી,
પિયરપક્ષે ભોગીલાલ કેશવલાલ શાહના દીકરી 
ગુરૂવાર તા. ૨૧-૭-૨૦૨૨  ના રોજ અરિહંત શરણ પામેલ છે .

Monday, July 18, 2022

Death

અરણીટીંબા નિવાસી હાલ ભાયંદર 
સ્વ. શાંતાબેન દેવચંદ શાહ ના સુપુત્ર 
રસિકલાલ (ઉ.વ. ૭૨) 
તે નલીનીબેનના પતિ, 
તે ચિરાગ, જયદીપના પિતા, 
તે માનસીના સસરા, 
તે પાચી, મોક્ષાના દાદાજી, 
તે જામનગર નિવાસી જયાબેન રમણીકલાલ તારાચંદ પટેલના જમાઈ 
સોમવાર  તા.૧૮-૦૭-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.