Friday, January 6, 2023

Thursday, January 5, 2023

Death


 
જુના ઘાંટીલા નિવાસી હાલ દહાણુ 
સ્વ.પાનાચંદ સુંદરજી લોદરિયાના સુપુત્ર 
શશીકાંતભાઈ (ઉ.વ. ૭૫) 
તે સ્વ પ્રતિભાબેન તથા ભાવનાબેનના પતિ, 
તે મનિષ, ડિંપલ અભયકુમાર તાશવાલા તથા નિપા હરીશકુમાર દોશીના પિતાશ્રી, 
તે જાગૃતિના સસરા, 
તે ધ્રૂવ તથા પલાશના દાદા, 
તે સ્વ.જયાલક્ષ્મી ત્રીભુવનદાસ શેઠ, ધીરેન્દ્રભાઈ, નયનાબેન દીનેશકુમાર દોશી, જયશ્રી નલીનકુમાર શેઠ, ભરત તથા કમલેશભાઈના ભાઈ,
તે સ્વ. દેવશીભાઇ સુંદરજીભાઈ લોદરિયાના ભત્રીજા, 
તે ઉર્મિલાબેન જયકુમાર દોશીના બનેવી, 
તે સાસરા પક્ષે સ્વ.વનેચંદ મોહનલાલ શાહ તથા મફતલાલ ચુનીલાલ શેઠના જમાઈ
ગુરૂવાર તા.૫-૧-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
પ્રાર્થના તથા લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

Monday, January 2, 2023

Death


જૂનાઘાટીલા નિવાસી હાલ કાંદિવલી
નવિનનચંદ્ર નીમચંદ લોદરિયાના ધર્મપત્ની
મંજુલાબેન 
તે અશ્વિન, કેજલના માતુશ્રી,  
તે રિકિંન,રિદ્ધિના દાદી,
તે રજનીભાઇ,જગદીશભાઈ,બિપીનભાઈ,નીલમબેન ધીરેન્દ્ર સંઘવી,રેખાબેન નરેન્દ્ર શેઠના ભાભી,
તે રસેશ,અલ્પા, કેતૂલ,કાજલ, માનસીના મોટા મામી,
તે રાહુલ,બિનલ,પર્થીકના મામી,
પિયર પક્ષે પારેખ સોમચંદ  જસરાજના દીકરી
સોમવાર તા. ૦૨-૦૧-૨૦૨૩ ના રોજ અવસાન પામ્યા છે.

Death


મોરબી નિવાસી હાલ કોલકતા નીનાબેન હિંમતલાલ વીરચંદ દોશી સોમવાર તા. ૦૨-૦૧-૨૦૨૩ ના રોજ અરિહંત શરણ પામેલ છે

Sunday, January 1, 2023

Wednesday, December 28, 2022

Death


આણંદપુર(ભાડલા)નિવાસી હાલ મુબઈ(ઘાટકોપર) 
દિનેશભાઈ
તે  સ્વ.તલકચંદ ભગવાનજી સંઘવીના સુપુત્ર, 
તે પુષ્પાબેનના પતિ,
તે રાકેશ,ડિમ્પલ,કાર્તિકના પિતાશ્રી, 
તે રંજના તથા વૈશાલીના શ્ચસુર, 
તે વિકીના દાદા, 
તે સ્વ.નવનીતભાઈ, સ્વ.અરવિંદભાઈ અને ઈલાબેનના ભાઈ, 
તે લતીપુર નિવાસી સ્વ.દામજી ત્રીભુવન સંઘવીના જમાઈ  
બુધવાર તા.૨૮-૧૨-૨૦૨૨ ના અરિહંતશરણ થયેલ છે

તેની અંતિમયાત્રા તા. ૨૯-૧૨-૨૦૨૨ સવારે ૯: કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. 
🙏🙏🙏🙏🙏

Sunday, December 25, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
રમાબેન (ઉં. વ. ૭૪) 
તે સ્વ. દિનેશચંદ્ર હેમતલાલ શેઠના પત્ની, 
તે સ્વ. નવલબેન હેમતલાલ વર્ધમાન શેઠના પુત્રવધૂ, 
તે ભાવેન તથા નિશાના માતુશ્રી, 
તે તારીકા અને પ્રિતેશના સાસુ, 
તે સ્વ. પ્રવિણચંદ્ર, વિનુભાઈ, દિલીપભાઈ, ભરતભાઈ, જશવંતીબેન, ભાનુબેન, સ્વ. લતાબેન, રેખાબેન તથા હીનાબેનના ભાભી,
તે સ્વ. મોહનલાલ વખતચંદ મહેતાના પુત્રી
ગુરુવાર તા. ૧૫-૧૨-૨૦૨૨ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થના તથા લૌકિક વહેવાર બંધ છે.

Sunday, December 18, 2022

Death


(હાલ દહિસર)સ્વ.લલિતાબેન કાંતિલાલ ફુલચંદ શાહના સુપુત્ર
 ભુપતભાઇ (ઉંમર વર્ષ ૭૨ ) 
તે નિર્મળાબેનના પતિ,
તે યસ્મિત અને હેતલના પિતા,
તે હાર્દિકકુમાર હર્ષદભાઈ મહેતાના સસરા,
તે માહીના નાના,
તે સ્વ. જ્યોતિબેન વસંતભાઈ શાહ તથા ઉર્વીબેન નરેન્દ્રભાઈ શાહના નાના ભાઈ,  
તે વર્ષાબેન કિરીટભાઈ શાહ તથા મીનાબેન ભરેશભાઈ શાહ,નિરંજના વિનોદરાય શાહ, ઉષાબેન જયેશભાઇ દોશી તથા માલતીબેન મહેન્દ્રભાઈ શેઠના મોટા ભાઈ,         
તે ચિંતન, યશ, મેહુલ, દીપ, અભિષેકના કાકા,
અભય, ચિરાગ, પ્રતિકના મામા,   
તે સ્વ. સમજુબેન કેશવલાલ શાહ (હાલ ઘાટકોપર)ના જમાઈ,
તે કાંતિભાઈ, મહેન્દ્રભાઈ, મનહરભાઈ, પુષ્પાબેન દિનેશચંદ્ર શાહ તથા  હસુમતિ અંબાલાલ શેઠના બનેવી
રવિવાર તા. ૧૮-૧૨-૨૦૨૨ ના રોજ સ્વર્ગવાસ થયેલ છે.
 લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏

Thursday, December 15, 2022

Wednesday, December 14, 2022

Wednesday, December 7, 2022

Death


જૂના ધાંટીલા નિવાસી હાલ મુંબઈ- મીરારોડ 
જગદીશભાઈ છબીલદાસ લોદરિયાના ધર્મપત્ની 
સરલાબેન  
સોમવાર તારીખ ૦૫-૧૨-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે 
🙏🙏🙏🙏🙏

Friday, December 2, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
ઇન્દુબેન (ઉ. વ. ૮૪) 
તે સ્વ.ચંદુલાલ પોપટલાલ શાહના પત્ની, 
તે જીજ્ઞેશ- ઊર્વી, હિના કૌશિક (કિરણ) શાહ,બીના મયુર મહેતાના માતુશ્રી,
તે વાંકાનેર નિવાસી સ્વ.માધવજી મકનજી માથકીયાના દીકરી, 
તે ફિયોનાના દાદી. 
તે ભવ્ય, પાર્થ, નિશીના નાની 
ગુરુવાર તા.૧-૧૨-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.