Sunday, January 1, 2023

Wednesday, December 28, 2022

Death


આણંદપુર(ભાડલા)નિવાસી હાલ મુબઈ(ઘાટકોપર) 
દિનેશભાઈ
તે  સ્વ.તલકચંદ ભગવાનજી સંઘવીના સુપુત્ર, 
તે પુષ્પાબેનના પતિ,
તે રાકેશ,ડિમ્પલ,કાર્તિકના પિતાશ્રી, 
તે રંજના તથા વૈશાલીના શ્ચસુર, 
તે વિકીના દાદા, 
તે સ્વ.નવનીતભાઈ, સ્વ.અરવિંદભાઈ અને ઈલાબેનના ભાઈ, 
તે લતીપુર નિવાસી સ્વ.દામજી ત્રીભુવન સંઘવીના જમાઈ  
બુધવાર તા.૨૮-૧૨-૨૦૨૨ ના અરિહંતશરણ થયેલ છે

તેની અંતિમયાત્રા તા. ૨૯-૧૨-૨૦૨૨ સવારે ૯: કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે. 
🙏🙏🙏🙏🙏

Sunday, December 25, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
રમાબેન (ઉં. વ. ૭૪) 
તે સ્વ. દિનેશચંદ્ર હેમતલાલ શેઠના પત્ની, 
તે સ્વ. નવલબેન હેમતલાલ વર્ધમાન શેઠના પુત્રવધૂ, 
તે ભાવેન તથા નિશાના માતુશ્રી, 
તે તારીકા અને પ્રિતેશના સાસુ, 
તે સ્વ. પ્રવિણચંદ્ર, વિનુભાઈ, દિલીપભાઈ, ભરતભાઈ, જશવંતીબેન, ભાનુબેન, સ્વ. લતાબેન, રેખાબેન તથા હીનાબેનના ભાભી,
તે સ્વ. મોહનલાલ વખતચંદ મહેતાના પુત્રી
ગુરુવાર તા. ૧૫-૧૨-૨૦૨૨ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થના તથા લૌકિક વહેવાર બંધ છે.

Sunday, December 18, 2022

Death


(હાલ દહિસર)સ્વ.લલિતાબેન કાંતિલાલ ફુલચંદ શાહના સુપુત્ર
 ભુપતભાઇ (ઉંમર વર્ષ ૭૨ ) 
તે નિર્મળાબેનના પતિ,
તે યસ્મિત અને હેતલના પિતા,
તે હાર્દિકકુમાર હર્ષદભાઈ મહેતાના સસરા,
તે માહીના નાના,
તે સ્વ. જ્યોતિબેન વસંતભાઈ શાહ તથા ઉર્વીબેન નરેન્દ્રભાઈ શાહના નાના ભાઈ,  
તે વર્ષાબેન કિરીટભાઈ શાહ તથા મીનાબેન ભરેશભાઈ શાહ,નિરંજના વિનોદરાય શાહ, ઉષાબેન જયેશભાઇ દોશી તથા માલતીબેન મહેન્દ્રભાઈ શેઠના મોટા ભાઈ,         
તે ચિંતન, યશ, મેહુલ, દીપ, અભિષેકના કાકા,
અભય, ચિરાગ, પ્રતિકના મામા,   
તે સ્વ. સમજુબેન કેશવલાલ શાહ (હાલ ઘાટકોપર)ના જમાઈ,
તે કાંતિભાઈ, મહેન્દ્રભાઈ, મનહરભાઈ, પુષ્પાબેન દિનેશચંદ્ર શાહ તથા  હસુમતિ અંબાલાલ શેઠના બનેવી
રવિવાર તા. ૧૮-૧૨-૨૦૨૨ ના રોજ સ્વર્ગવાસ થયેલ છે.
 લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏

Thursday, December 15, 2022

Wednesday, December 14, 2022

Wednesday, December 7, 2022

Death


જૂના ધાંટીલા નિવાસી હાલ મુંબઈ- મીરારોડ 
જગદીશભાઈ છબીલદાસ લોદરિયાના ધર્મપત્ની 
સરલાબેન  
સોમવાર તારીખ ૦૫-૧૨-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે 
🙏🙏🙏🙏🙏

Friday, December 2, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
ઇન્દુબેન (ઉ. વ. ૮૪) 
તે સ્વ.ચંદુલાલ પોપટલાલ શાહના પત્ની, 
તે જીજ્ઞેશ- ઊર્વી, હિના કૌશિક (કિરણ) શાહ,બીના મયુર મહેતાના માતુશ્રી,
તે વાંકાનેર નિવાસી સ્વ.માધવજી મકનજી માથકીયાના દીકરી, 
તે ફિયોનાના દાદી. 
તે ભવ્ય, પાર્થ, નિશીના નાની 
ગુરુવાર તા.૧-૧૨-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.

Sunday, November 27, 2022

Death


મોરબી નિવાસી હાલ બોરીવલી  
જ્યોત્સનાબેન ગાંધી 
તે સ્વ. ભોગીલાલ વલમજી ગાંધીના ધર્મપત્ની, 
તે શૈલેષ, રોહિત, અજયના માતુશ્રી, 
તે ભાવના,જાગૃતિ,સોનલના સાસુ, 
તે કોમલ અમીશકુમાર, જીનલ પ્રેમલકુમાર, દર્શિલ, તન્વી, હર્ષલ, અર્પી, ભવ્ય,પૂજા,પાર્શ્વના દાદી, 
તે પિયર પક્ષે રાજપાલભાઈ મગનલાલ વોરાના દીકરી 
રવિવાર તારીખ ૨૭-૧૧-૨૦૨૨ ના સાંજે ૬:૨૦ મિનિટે અરિહંતશરણ થયેલ છે
તેમની અંતિમયાત્રા સોમવાર  ૨૮-૧૧-૨૦૨૨ સવારે   ૯:૩૦ કલાકે શૈલેષ ગાંધીના નિવાસસ્થાનેથી નીકળશે.

શૈલેષ ગાંધી
૬૦૬ ગોપાલપુરી ,
એસ.વી.રોડ, 
દોલતનગરની સામે, 
બોરીવલી ઈસ્ટ, 
મુંબઈ ૬૬.

Samaj Utkarsh Volume 61 Issue No 11 November 2022


 To Read Samaj Utkarsh Click Here

Thursday, November 24, 2022

Death


વાંકાનેર નિવાસી હાલ બોરીવલી 
મુક્તાબેન શાંતિલાલ સંઘવીના સુપુત્ર 
કીશોરચંદ્ર (ઉ. વ. ૭૬) 
તે ભારતીબેનના પતિ, 
તે ચિરાગ-નેહા, તેજલ હિતેશભાઈ,રચના ધીરેનભાઈના પિતાશ્રી, 
તે સ્વ. મુગટભાઈ, સ્વ. હસમુખભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. લલીતરાય, નૌતમભાઈના ભાઈ,  
તે શ્વસુર પક્ષે વાંકાનેર નિવાસી હાલ બોરીવલી મણીલાલ રાયચંદ મહેતાના જમાઈ, 
તે નિહાર, કાનવી તથા કેયાના નાના 
ગુરૂવાર તા. ૨૪-૧૧-૨૦૨૨ ના રોજ અરિહંત શરણ પામેલ છે.