મોરબી રંગપરબેલા નિવાસી હાલ જમશેદપુર સ્વ ચંદુલાલ વલ્લભદાસ મેહતાના સુપુત્ર
રસીકભાઇ (ઉ.વ. ૭૭)
સ્વ સંગીતાબેનના પતિ,
દર્શના, જાગૃતિ તથા ભાવિકના પિતાશ્રી,
પીયૂષકુમાર, સમીરકુમાર તથા નીલમના સસરા,
ટીશા ના દાદા,
નવીનભાઈ, રાજેન્દ્રભાઈ, પ્રમોદીનીબેન હર્ષદભાઈ શાહ, મીનાબેન શરદકુમાર મેહતા તથા ભાવનાબેન કમલેશકુમાર મેહતાના મોટાભાઈ,
વડિયાનિવાસી મોહનલાલ મોરારજીના જમાઈ
મંગળવાર તા. ૨૦-૦૪-૨૦૨૧ના જમશેદપુર મુકામે અરિહંત શરણ પામેલ છે.













