Wednesday, April 7, 2021

Death


રાજકોટ નિવાસી હાલ ભાયંદર‌  તારામતિ ચંદુલાલ‌ વોરાના સુપુત્ર મુકેશભાઈના ધર્મપત્ની 
અ.સૌ. નિલાબેન ઉંમર વર્ષ ૫૮  
તે પરીતા મોનીષકુમાર ઝાટકીયા તથા અક્ષતના માતુશ્રી, 
તે કવીશના નાની,  
તે કેતનભાઈના ભાભી, 
તે‌ તૃપ્તિના‌ જેઠાણી,  ‌
તે‌  વાંકાનેર નિવાસી  પ્રભાબેન ‌રમણીકલાલ કિરચંદ સંધવી‌ના સુપુત્રી, 
તે અવંતી,યોગેશ,ચંદ્રેશ તથા ચેતનના બેન 
બુધવાર‌ તા. ૦૭-૦૪-૨૧ ના રોજ  અરિહંત શરણ પામેલ છે. 
હાલ ના સંજોગો અનુસાર લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.


Death


 વસુમતિબેન જ્યંતિલાલ વોરા
સોમવાર તા. ૦૫-૦૪-૨૦૨૧ના રોજ અવસાન પામેલ છે.

Sunday, April 4, 2021

Death

વાંકાનેર નિવાસી (હાલ રાજકોટ) 
સ્વ. શ્રી અભેચંદ  કરસનજી  દોશી ના સુપુત્ર 
શ્રી મહેન્દ્રભાઈ દોશી 
તે  સરોજબેનના પતિ , 
તે નીશીત (પિંકુ)ના પિતાશ્રી, 
તે ગુણવંતભાઈ દોશી, સ્વ. ભોગીભાઇ, સ્વ. રજનીભાઇ, સ્વ. ચંદ્રકાંતભાઇ, કીર્તિભાઈ, જશવંતીબેન, ઇન્દિરાબેન, તથા નીતાબેનના ભાઈ 
રાજકોટ મુકામે રવિવાર તા.૪-૪-૨૦૨૧ ના અરિહંત શરણ પામેલ છે.
હાલના સંજોગો અનુસાર લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.


Amubhai Doshi Visheshank


 To Read the issue Click Here

Saturday, April 3, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ વિલેપારલે 
રાજેશભાઇ (હરેશભાઇ) કાંતિલાલ હરિલાલ શાહ ઉમર વર્ષ ૬૩
તે બીનાબેન ના પતિ, 
તે  જીતેન, પ્રતિકના પિતાશ્રી
શુક્રવાર તા. ૦૨-૦૪-૨૦૨૧ના રોજ  અરિહંત શરણ પામેલ છે 


Death


મોરબીનિવાસી હાલ રાજકોટ 
શ્રી હિંમતલાલ મગનલાલ દોશી 
તે ચિરાગભાઈ ના પિતાશ્રી, 
તે સ્વ. ચમનલાલ મગનલાલ દોશી અને  સ્વ.તલકશીભાઈ મગનલાલ દોશી ના ભાઈનું 
ગુરુવાર તા.૧-૪-૨૧ ના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. 


Thursday, April 1, 2021

Tuesday, March 30, 2021

Monday, March 29, 2021

Death


વાંકાનેર નિવાસી (હાલ જુહુ- પાર્લા) 
સ્વ. દયાબેન કુશળચંદ ધરમશી શાહના પુત્ર 
મહેશભાઈ (ઉ. વ. ૭૦) 
તે નીલાના પતિ, 
તે તેજલ તથા માનસીના પિતા, 
તે પારસ તથા રાજના શ્વસુર, 
તે સિયા તથા કિઆનના નાના , 
તે મંજુબેન -(અનિલભાઈ મેહતા), નિરંજનાબેન -(ઉપેન્દ્ર મહેતા) તથા પ્રદીપભાઈ- (ગીતાબેન)ના ભાઈ, 
વાંકાનેર નિવાસી (હાલ મુંબઇ) કાંતિલાલ છગનલાલ મેહતા (કે. સી. મેહતા) ના જમાઈ, 
તે સરોજબેન-(ચંદ્રવદન શેઠ), રાજેન્દ્ર-(મનીષા), તથા કમલેશ -(કૃતિ)ના બનેવી
રવિવાર તા. ૨૮-૦૩-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ પામેલ છે. 
લૌકિક વ્યવહાર અને પ્રાર્થના સભા વર્તમાન સંજોગોવશાત બંધ રાખેલ છે.


Death


ખાખરેચી નિવાસી હાલ ઘાટકોપર 
સ્વ. ત્રિભોવનદાસ લાલચંદ શેઠના ધર્મપત્ની 
જયાલક્ષ્મી (ઉમર વર્ષ ૮૫)  
તે સ્વ. કીર્તિભાઈ, જયેશભાઇ, ઇન્દિરાબેન, પદ્માબેન, નયનાબેન, રક્ષાબેન, હર્ષાબેનના માતુશ્રી, 
તે રીટાબેન, દક્ષાબેન, ઇન્દ્રવદનકુમાર, જગદીશકુમાર, વિજયકુમાર, દિવ્યેશકુમાર, વિજયકુમારના સાસુ, 
તે કૌશિક,કિંજલ, ચિંતન, વિધિના દાદી, 
તે કિમિ ના દાદી સાસુ, 
તે દિયાન,ધીરના મોટીબા, 
તે પિયર પક્ષે જુના ઘાંટીલા નિવાસી પાનાચંદ સુંદરજીભાઈ લોદરીયાના દીકરી 
રવિવાર તા. ૨૮-૦૩-૨૦૨૧ ના રોજ  અરિહંત શરણ પામેલ છે
વર્તમાન પરિસ્થિતિ અનુસાર લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે. 


Friday, March 26, 2021

Death


વાંકાનેર નિવાસી (હાલ નાલાસોપારા) 
સ્વ. નિર્મળાબેન મનહરલાલ દોશીના પુત્ર 
કમલેશ (ઉં.વ ૬૨)  
તે ઉષાબેનના પતિ, 
તે હિમાંશુના પિતા, 
તે સુરત નિવાસી સ્વ. પાર્વતીબેન પરસોત્તમ સોલંકીના જમાઈ 
બુધવાર તા.૨૪-૩-૨૧ના રોજ અરિહંતશરણ પામ્યા છે 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Thursday, March 25, 2021

Death


વાંકાનેર નિવાસી હાલ મુંબઈ (પારલા) 
સ્વ. લિલમબેન વૃજલાલ  શેઠના સુપુત્ર 
જયેશભાઈ (ઉમર વર્ષ ૬૨)  
તે માલતીબેનના પતિ, 
ભૂમિકા તથા શિવાનીના  પિતા, 
વીણાબેન ગીરીશભાઈ વનવારી, ઉષાબેન દિલીપભાઈ વોરા તથા કલ્પનાબેન રાજેશભાઈ શાહના ભાઈ,  
તે શ્વસુર પક્ષે અમદાવાદ નિવાસી મનુભાઈ કાળીદાસ દોશીના જમાઈ 
ગુરૂવાર તા.૨૫-૦૩-૨૦૨૧ ના રોજ  અરિહંત શરણ પામેલ છે
વર્તમાન પરિસ્થિતિ અનુસાર લૌકીક વ્યવહાર તથા પ્રાર્થના સભા બંધ રાખેલ છે.

Monday, March 15, 2021

Death


 વાંકાનેર નિવાસી (હાલ કલકત્તા ) 
વિનોદિનીબેન હેમતલાલ મેહતા 
સોમવાર તા. ૧૫-૦૩-૨૦૨૧ ના રોજ અરિહંત શરણ થયેલ છે,

Sunday, March 7, 2021

Saturday, March 6, 2021

Death


 વાંટાવદર નિવાસી હાલ સાયન 
સ્વ .ઉજમશીભાઇ હરચંદભાઈ દોશીના સુપુત્ર 
અમૃતલાલભાઈ ઉજમશીભાઇ દોશી ઉંમર વર્ષ ૮૬ 
તે સ્વ.કમળાબેનના પતિ,
તે ધર્મેશભાઇ,જાગૃતિબેન,જયેશભાઇના પિતા,
તે સ્વાતિબેન,નિશીથભાઇ કુંભાણી,શિતલબેનના સસરા,
તે સ્વ.મણીલાલભાઈના નાના ભાઈ 
તે ખાખરેચી નિવાસી સ્વ.ચુનીલાલ વખતચંદ શેઠના જમાઇ શનીવાર  તારીખ-૦૬-૦૩-૨૦૨૧  ના રોજ અરિહંતશરણ પામેલ છે.