Tuesday, March 2, 2021

Death

ટીકર (રણ) નિવાસી હાલ વસઈ 
ગં. સ્વ. ભારતીબેન (ઉં.વ. ૮૦) 
તે વાડીલાલ ન્યાલચંદ મહેતાના પત્ની, 
તે ધર્મેશ, કિરણબેન વિજયકુમાર અંબાવી, મનિષા દીપકકુમાર પારેખના માતુશ્રી,
તે સેજલના સાસુ,
તે પાર્શ્વના દાદી,
તે વિરલ, અમીના નાની,
સુરેન્દ્રનગર નિવાસી રસિકલાલ કેશવલાલ કોઠારીના પુત્રી
સોમવાર, તા. ૧-૩-૨૧ના અરિહંતશરણ પામ્યા છે
પ્રાર્થના કે લૌકિક વ્યવહાર રાખેલ નથી.

Sunday, February 28, 2021

Death

 વાંકાનેર નિવાસી હાલ અમદાવાદ 
સ્વ. ત્રંબક્લાલ છગનલાલ મહેતાના પુત્ર 
જગદીશભાઇ (ઉંમર - ૭૧) 
તે ભારતીબેનના પતિ, 
તે કુશલના પિતા, 
તે શાંતિલાલ કુંવરજીભાઇ સંઘવીના જમાઈ,
તે સ્વ. અવનિકાંતભાઈ , બિપીનભાઇ, દિલીપભાઈ, રાજુભાઈ, પ્રકાશભાઈ, બકુલભાઈ ,સ્વ. વિજયભાઈ, સ્વ.સ્મિતાબેન ભૂપતરાય મહેતા, કુસુમબેન ભૂપેન્દ્રભાઈ પટેલ, દિપ્તીબેન કિરીટ ભાઇ શાહ, માલિનીબેન યોગેશભાઈ વોરાના ભાઈ 
રવિવાર તા.૨૮-૦૨-૨૦૨૧ ના રોજ અમદાવાદ મુકામે અરિહંતશરણ પામેલ છે. 
લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Death


હર્ષદાબેન જતીનકુમાર  શાહ 
તા :- ૨૬/૦૨/૨૦૨૧ શુક્રવાર ના રોજ આણંદ મુકામે અરિહંત શરણ પામેલ છે.
સદગતની પ્રાર્થના સભા, બેસણું તથા તમામ લૌકિક ક્રિયા વર્તમાન પરિસ્થતિને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખેલ છે.

Death


ટંકારાવાળા ( હાલ કાંદીવલી - મુંબઇ ) 
સ્વ હરિલાલ પરસોત્તમ પાનાચંદ મહેતાના સુપુત્ર  
સ્વ ચંપકલાલના ધર્મપત્ની 
સરલાબેન (ઉ. વ. ૭૮ )   
તે સંદીપ - જ્યોની - ભવિષાના માતુશ્રી 
તે કલ્પના - હેમાંગીની - તથા પ્રતિકકુમારના સાસુ 
તે સ્વ  પ્રવીણભાઈ - સ્વ  લલિતભાઈ - સ્વ કુમુદભાઈ - સ્વ અનિલભાઈ - દિલીપભાઈના ભાભી 
તે જાન્હવી - કેયુર - વિજવલ - ના દાદી 
તે હર્ષિ - જિયાના નાની 
તે પિયર પક્ષે સ્વ  ચંચળબેન પોપટલાલ મીઠાલાલ મહેતાના સુપુત્રી 
શનિવાર  તા : ૨૭-૨-૨૦૨૧ ના રોજ  અરિહંત શરણ પામેલ છે 
હાલ ના સંજોગો ને અનુલક્ષીને પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Saturday, February 27, 2021

Samaj Utkarsh Volume 60 Issue No 2 February 2021


 

To Read Samaj Utkarsh Click Here

Jivan Chakra Pages 3 

Matrimonial Pages 16-17

Sabhar Swikar Receipt Nos 1296 to 1323 Page 18

Wednesday, February 24, 2021

Death

મોરબી હાલ અંધેરી 
સ્વ.બળવંતરાય જમનાદાસ પ્રાણજીવન મહેતાના ધર્મપત્ની 
ગ.સ્વ. કાંતાબહેન (ઉં. વ. ૮૨) 
તે જયેશભાઇ, સ્વ.પંકજભાઈ, સ્વ.સોનલબહેનના માતુશ્રી. 
તે સ્વ. હર્ષદભાઈ, હરીશભાઈ, સ્વ. અશ્ર્વિનભાઈ તથા ગ.સ્વ. તારામતી ચંદ્રકાન્ત મહેતાના ભાભી. 
તે પિયર પક્ષે સ્વ.ગુલાબચંદ જીવરાજ સંઘવીના સુપુત્રી 
તે અ.સૌ. મીના અને ગ.સ્વ. હિના ના સાસુજી. 
સોમવાર તા. ૨૨-૨-૨૧ના અરિહંતશરણ પામેલ છે. 
પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યહવાર બંધ રાખેલ છે. 

Friday, February 19, 2021

Death


વાંકાનેર નિવાસી સ્વ મુકતાબેન રસિકલાલ છગનલાલ શેઠના 
જયેષ્ઠ સુપુત્ર 
શ્રી નિરંજનભાઈ ( ઉંમર ૭૮ ) 
તે જ્યોત્સનાબેનના પતિ, 
તે સ્વ નરેન્દ્રભાઇ, રેણુકાબેન , દિનેશભાઈ , સ્વ સુરેખાબેન, શૈલેષભાઇના ભાઈ 
મંગળવાર તારીખ ૦૯-૦૨-૨૦૨૧ ના રોજ વડોદરા મુકામે અરિહંત શરણ થયેલ છે.  
પ્રભુ તેમના દિવ્ય આત્માને ચિર શાંતિ આપે એ જ પ્રાર્થના

Monday, February 15, 2021

Thursday, February 11, 2021

Death

વાંકાનેર નિવાસી 
મહેશભાઈ રમણીકલાલ કપુરચંદ મહેતા
સોમવાર તા. ૦૮-૦૨-૨૦૨૧ના રોજ અરિહંતશરણ પામેલ છે.

Death


 શ્રી ચમનલાલ બાલાચંદ મહેતા 
રવિવાર  તા.૦૭-૦૨-૨૦૨૧ના રોજ અરિહંત શરણ થયેલ છે.

Friday, February 5, 2021

Death


વાંકાનેર નિવાસી  સ્વ. દેવજીભાઈ વલમજીભાઈ મહેતાના પુત્ર 
રસિકલાલ ઉંમર વર્ષ ૭૭
તે વિપુલભાઈ અને ભાવિનભાઈના પિતાશ્રીનું 
બુધવાર તા. ૦૩-૦૨-૨૦૨૧ ના રોજ  દુઃખદ અવસાન થયેલ છે

Wednesday, February 3, 2021

Death

 


સ્વ. વનેચંદ ત્રિભોવનદાસ દોશીના જયેષ્ઠ સુપુત્ર 
નવીનચંદ્રભાઈ(ઉ.વ.૮૧) 
તે ભાવેશભાઈ , યતીનભાઈ ,સોનલબેનના પિતાશ્રી, 
તે સ્વ.મહેન્દ્રભાઈ, પ્રવીણભાઈ ,ભુપતભાઇ, બીપીનભાઈ,ભરતભાઇના મોટા ભાઈ 
તે જીતેન,દીપેન,નિમેષ,યશના ભાઈજી 
મંગળવાર  તા.૨-૨-૨૧  ના રોજ અરિહંતશરણ પામેલ છે.

Friday, January 29, 2021

Samaj Utkarsh Volume 60 Issue No 1 January 2021


 

To Read Samaj Utkarsh Click Here

Jivan Chakra Pages 3 & 4

Sabhar Swikar Receipt Nos 1276 to 1295 Page 26

Death


ઉર્મિલાબેન જસવંતરાય દોશી 
તે દિવ્યા , સંજય તથા બકુલના માતુશ્રી 
સોમવાર તા. ૨૫-૦૧-૨૦૨૧ નારોજ કોલકત્તા ખાતે અરિહંતશરણ પામેલ છે.

Sunday, January 24, 2021

Death


મોરબી નિવાસી  સ્વ. સવિતાબેન વિકમચંદ ન્યાલચંદ દોશીના સુપુત્ર 
ચી. મુકુંદભાઈ  ઉમર વર્ષ ૬૬,  
તે સ્વ. ભાવનાબેનના પતિ, 
તે મહેશભાઈ, ભુપેન્દ્રભાઈ તથા નરેન્દ્રભાઇના લઘુબંધુ 
તે રજનીકાંત , દીપક, સ્વ.વિમલ, દિવ્યેશ,વસુમતી મહેશકુમાર મેહતા, અને જાગૃતિ રાકેશકુમાર સંઘવીના વડીલબંધુ   
તે શ્રી છબીલદાસ પરસોતમ  ગાર્ડી વાંકાનેરવાળાના જમાઈ 
રવિવાર તા. ૨૪-૦૧-૨૦૨૧ના રોજ અરિહંત શરણ પામેલ છે.