Wednesday, September 9, 2020
Saturday, September 5, 2020
Death
મોરબી હાલ દહીંસરના સ્વ. શ્રી કાંતિલાલ નરોત્તમદાસ પારેખના પુત્ર
ભરતભાઈ (ઉં. વ. ૬૬)
તે આશાબેનના પતિ,
તે વિશાલ અને પૂર્વીના પપ્પા,
તે નીલાબેન અશ્ર્વિનભાઈ શાહ, મુકુંદભાઈ, હરેશભાઈ, પરિમલભાઈના મોટાભાઈ,
તે નીધિ અને વિનોદભાઈના સસરા,
તે સ્વ. વિનોદરાય જેઠાલાલ શાહના જમાઈ
રવિવાર તા. ૩૦-૮-૨૦ ના રોજ અરીહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Death
🙏અરીહંત શરણ 🙏
ટીકર નિવાસી (હાલ ભાંડુપ )
મહેન્દ્રભાઈ લાલચંદભાઈ ખંડોર (શાહ) ના ધર્મપત્ની
સૌ. પ્રતિભાબેન મહેન્દ્રભાઈ ખંડોર ( ઉ. વ. ૬૩ )
શનિવાર તા. ૦૫-૦૯-૨૦૨૦ ના રોજ અરીહંત શરણ પામેલ છે.
તે મિત્તલ, ભાવિની, ધવલના માતુશ્રી,
તે રમેશભાઈ, સ્વ. ભુપતભાઈ, સ્વ. નીરૂપમાબેન, રમીલાબેન, પ્રીતિબેનના બંધુ પત્ની ,
તે જયશ્રીબેન, સુધાબેનના દેરાણી ,
તે મયુર કુમાર ,કૌશલ કુમારના સાસુ ,
તે પાર્શ્વ , જયના નાની ,
તે પિયર પક્ષે સ્વ. રેવાબેન તથા સ્વ. શ્રી જયંતીલાલ અમરચંદ પારેખના સુપુત્રી ,
હાલના સંજોગો અનુસાર પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Tuesday, August 25, 2020
Death
વાંકાનેર નિવાસી હાલ રાજકોટ
શ્રી શાન્તિલાલ લાલચંદ શાહના સુપુત્ર
પંકજ (ઉ. વ. ૬૪),
તે રેખાના પતિ,
વિમિષ, જીનેશ, ચૈતિના પિતાશ્રી,
ઉર્વશી, રિદ્ધિ, સાગરના સસરાજી,
હિયા,તક્ષના દાદા,
સ્વ અરુણ, ચારુબેન પ્રવીણચંદ્ર, સ્વ. જ્યોતિ અશોકકુમાર,સ્વ.જાગૃતિ ધનસુખકુમાર, બિંદુ મુકેશકુમારના ભાઈ,
સુમતિલાલ અને મનહરલાલના ભત્રીજા,
બેચરલાલ અમૃતલાલ ટોલિયાના જમાઈ
મંગલવાર તારીખ ૨૫-૦૮-૨૦૨૦ ના રોજ અરીહંત શરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Monday, August 24, 2020
Death
વાંકાનેર નિવાસી (હાલ ભાયંદર )
શશીકાંત વનેચંદ મહેતા (ઉંમર ૭૫ વર્ષ )
સોમવાર તારીખ ૨૪-૮-૨૦૨૦ ના રોજ અવસાન પામેલ છે.
તે સરલા બેનના પતિ,
સ્વ.ચદ્રેશભાઈ, કલ્પેશ, દિવ્યેશના પિતાશ્રી,
વૈશાલી , કાજલના સસરા,
પાર્થ, કેવીન, ગૌતમના દાદાજી,
સ્વ. પ્રભાબેન, તારાબેન, ભાનુબેન, સ્વ.ચંદ્રકાંતભાઈ, અનસુયાબેન, ભારતીબેનના ભાઈ,
તે ઘાટીલા નિવાસી સ્વ. અમુલખ કીરચદ લોદરીયાના જમાઇ.
વર્તમાન સંજોગો અનુસાર તમામ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Sunday, August 23, 2020
Death
મોરબી નિવાસી
શાહ અનસુયાબેન છબીલદાસ દુર્લભજીના મોટા સુપુત્ર
મૂળવંતરાય છબીલદાસ શાહ ઉ. વ .૭૪
રવિવાર તા.૨૩-૮-૨૦૨૦ ના રોજ
રાજકોટ મુકામે અરિહંત શરણ પામેલ છે
તે ગુણવંતીબેનના પતિ,
મેહુલ તથા વિમલના પિતા,
બિપીનભાઈ, શૈલેષભાઈ, મુકેશભાઈ તથા જયેશભાઈના મોટા ભાઈ,
ધરતી તથા પૂર્વીના સસરા,
લોદરિયા ઠાકરશીભાઈ પરષોતમભાઈના જમાઈ,
કેવિન, રોમિલ, પ્રાચી તથા પંક્તિના દાદા
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
Sunday, August 16, 2020
Death
મોરબી નિવાસી હાલ કોલકાત્તા
પ્રકાશભાઈ શાંતિલાલ દોશીના ધર્મપત્ની,
અ. સૌ . નયનાબેન પ્રકાશભાઈ દોશી (ઉ. વ. ૫૪)
શનિવાર તા. ૧૫-૦૮-૨૦૨૦ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
તે નીરવ અને અંકિતના માતુશ્રી,
ભારતીબેન, હંસાબેન, ચંદ્રિકાબેન, ધિરેનભાઈ, દિનેશભાઈના
બંધુ પત્ની,
તે અ. સૌ. હેમાનીબેન, અ. સૌ. સારીકાબેનના જેઠાણી,
તે ધ્વનિ, વીર ના ભાભુ
તથા
પિયર પક્ષે મોટા ઉજળા નિવાસી સ્વ. ભદ્રાબેન તથા સ્વ. શ્રી કાંતિલાલ ઉત્તમચંદ દોશી ના સુપુત્રી,
હાલના સંજોગો અનુસાર પ્રાર્થના સભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
🙏🙏🙏🙏🙏
Friday, August 14, 2020
Death
ખાખરેચી નિવાસી હાલ મલાડ
ત્રેવાડિયા મુળીબેન ભાઇચંદભાઇના પુત્રવધૂ,
ગં. સ્વ. કોકિલાબેન ઉ.વ. ૭૪
નવિનભાઇના ધર્મપત્નિ,
તે સ્વ ખોઙીદાસભાઈ, સ્વ હરિશભાઇ ,અશોકભાઈ, કિશોરભાઇ, વિદુલાબેન પ્રવિણચંદ્ર શાહના બંધુપત્ની,
તે સ્વ રતિલાલ અમરચંદ પારેખ (મોરબી) ના દિકરી,
કિરણભાઇના બેન
તા ૧૪-૮-૨૦૨૦ ના મોરબી મુકામે અરિહંત શરણ પામેલ છે.
વર્તમાન સંજોગોના કારણે લૌકિક વહેવાર બંધ રાખેલ છે🙏🏻
Monday, August 10, 2020
Death
વાંકાનેર (હાલ બોરીવલી) નરેન્દ્ર અમૃતલાલ શાહના ધર્મપત્ની
કલ્પનાબેન (ઉં. વ. ૬૭)
તે જયાબેન પ્રાણજીવન શાહ (મડિયા)ના દીકરી.
ચંદ્રકાંતભાઈ, દોલતરાય, નરેશભાઈ, સ્વ. હીરાબેન, સ્વ. હંસાબેન તથા સ્વ. પદ્માબેનના ભાભી.
સતીશભાઈ, હરીશભાઈ પડિયા, અરુણાબેન, રમીલાબેન, સ્વ. નીનાબેન તથા વિશાખાબેનના બેન
સોમવાર, તા.૧૦-૮-૨૦૨૦ના અરિહંતશરણ થયેલ છે.
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના બંધ રાખેલ છે.
Saturday, August 8, 2020
Death
🙏🏻 અરિહંત શરણ 🙏🏻
ખાખરેચી નિવાસી, હાલ ઘાટકોપર (મુંબઈ)
સ્વ લલીતાબેન ચુનીલાલ મણીલાલ વોરાના સુપુત્ર,
અશ્વિનભાઈ (ઉ. વ. ૬૪),
તે મયુરીબેનના પતી, હેમલ - નિર્ભયના પિતા,
તે સુરેશભાઈ - શોભનાબેન રાજેશકુમાર ગાંધીના ભાઈ,
તે નીપા - બીજલના સસરા,
તે દેવીક - કિયાન - વીવાનના દાદા,
તે શ્વસુર પક્ષે સ્વ. ચંદુલાલ જસરાજ પારેખના જમાઈ
શનીવાર તા. ૮-૮-૨૦૨૦ ના અરિહંત શરણ પામેલ છે.
હાલની પરિસ્થીતી ને ઘ્યાનમાં રાખીને લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા રાખેલ નથી.
Wednesday, August 5, 2020
Death
વાંકાનેર નિવાસી હાલ મુંબઈ (કાંદિવલી)
ગં. સ્વ. વિજયાબેન તથા સ્વ. શાંતિલાલ શેઠના પુત્ર
વિજયભાઈ (ઉં. વર્ષ. ૬૯ )
તે રીટાબેનના પતિ,
તે અ. સૌ. અર્પિતાના પિતા,
તે મનોજભાઈ, શરદભાઈ તથા નીખિલભાઈના ભાઈ,
તે હિતેષકુમાર દિલીપભાઈ સાંઘાણીના સસરા,
તે પ્રિષા અને રિયાના નાના,
તે સાસરા પક્ષે સ્વ. નવનીતલાલ ચુનીલાલ શાહના જમાઈ,
તે જતીનભાઈ તથા અ. સૌ. રક્ષાબેન કિશોરભાઈ દંડના બનેવી
બુધવાર તા. ૦૫-૦૮-૨૦૨૦ ના અરિહંત શરણ પામેલ છે.
હાલ ની પરિસ્થિતિ અનુસાર લૌકિક વ્યવહાર તથા
પ્રાર્થનાસભા રાખેલ નથી.
Saturday, August 1, 2020
Death
વાંકાનેર હાલ મુંબઈ રાજેન્દ્રકુમાર નવલચંદ શેઠના ધર્મપત્ની
અ. સૌ. રક્ષાબેન (ઉં. વ. ૬૩)
તે વિરલ તથા અદિતીના માતુશ્રી,
નીધીબેન તથા કલ્પેશ શાહના સાસુ,
સ્વ. વિદ્યાબેન પ્રાણલાલ મહેતાની સુપુત્રી,
સ્વ. બિપીનચંદ્ર, જીતેન્દ્રભાઈ, સ્વ. કિરીટભાઈ, નલીનભાઈના ભાભી
તા. ૩૧-૭-૨૦૨૦ના અરિહંતશરણ પામેલ છે.
લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા બંધ રાખેલ છે.
Thursday, July 30, 2020
Death
દુઃખદ અવસાન
મોરબી નિવાસી હાલ કોઇમ્બતુર
પારેખ સુધીરભાઈ નવલચંદના ધર્મપત્ની
જયાબેન ( ઉંમર વર્ષ ૭૮)
તે મોરબી નિવાસી દોશી મગનલાલ હરજીવન ના દીકરી,
તે હર્ષાબેન, દિપ્તીબેન , હરેન તથા નિકેશ ના માતુશ્રી,
તે જયેશકુમાર હસમુખભાઈ શાહ, જયેશ કુમાર ચમનલાલ દોશી, મોના તથા રાખીના સાસુજી ,
તે કંચનબેન પ્રવિણચંદ્ર શાહ, નિર્મળાબેન વસંતલાલ શાહ, ઇન્દુબેન જયસુખલાલ શાહ, હર્ષદભાઈ તથા રમેશભાઈના ભાભી
ગુરુવાર તારીખ ૩૦/૭/૨૦૨૦ ના રોજ અરિહંત શરણ પામેલ છે.
Friday, July 24, 2020
Death
મોરબી (હાલ ઘાટકોપર)
નવનીતલાલ ચુનીલાલ રાયચંદ દોશી (ઉં.વ. ૭૩)
તા.૨૧-૭-૨૦ના અરિહંતશરણ પામેલ છે.
તે સ્વ. હસુમતિબેનના પતિ,
તે હિતેન તથા હેતલ રાજેશકુમાર શેઠના પિતાશ્રી,
ભવ્યના નાના,
તે સ્વ. દિનેશભાઈ ચુનીલાલ દોશી, મંજુલાબેન બિપીનચંદ્ર મહેતા, સુશિલાબેન ભુપતરાય મહેતા, પ્રતિભાબેન કિર્તિકુમાર શાહ, ભાવનાબેન તેજસકુમાર ભણશાલીના મોટાભાઈ,
તે પ્રાણજીવન ગુલાબચંદ મહેતાના જમાઈ,
Thursday, July 23, 2020
Subscribe to:
Posts (Atom)











