વાંકાનેર નિવાસી હાલ મુંબઈ ગુણવંતરાય હેમત લાલ વોરાના ધર્મપત્ની
લતાબેન (ઉ.વ. ૭૧)
તે પરેશ તથા ભાવિષા ના માતુશ્રી,
નિશા તથા દર્શનના સાસુજી,
માહિર તથા રાશિના દાદી,
તનીષાના નાની,
તે સ્વ. અનંતરાય, નવનીતરાય, જગદીશભાઈ, સ્વ.હસમુખભાઈ, ભરતભાઇના બંધુપત્ની,
જસવંતીબેન તથા સ્વ. હંસાબેનના ભાભી,
કંચનબેન તથા વિનોદીનીબેનના દેરાણી
તેમજ હર્ષાબેન તથા દિવ્યાબેનના જેઠાણી,
પિયર પક્ષે મોરબી નિવાસી ચમનલાલ મગનલાલ દોશીના પુત્રી,
જયેશભાઈ તથા અશોકભાઈના બેન,
ઉષાબેન તથા ઇલાબેનના નણંદ
તારીખ ૨૯-૦૫-૨૦૨૦ ને શુક્રવારના રોજ અરિહંત શરણ થયેલ છે હાલના સંજોગો અનુસાર પ્રાર્થનાસભા તેમ જ લૌકિક વ્યવહાર રાખેલ નથી.










